કિસે કન્ફર્મ કર્યુંઃ જસ્ટિન ટ્રુડો અને સિંગર કેટી પેરી ગળાડૂબ પ્રેમમાં છે

કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે, આ વખતે તેમના રોમાન્ટિક રિલેશન્સના લીધે સમાચારમાં છે. કેટલાક સમય પહેલા વિખ્યાત સિંગર કેટી પેરી અને ટ્રુડોની વચ્ચે પ્રેમસંબંધો હોવાની વાતો ચર્ચાના ચકડોળે ચઢી હતી, હવે જે તસવીરો...

અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરને વિશ્વપ્રતિષ્ઠિત MONDO-DR 2025 એવોર્ડ

યુએઈનાઅબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરને હાઉસ ઓફ વર્શિપ કેટેગરીમાં ગ્લોબલ ઓડિયોવિઝ્યુઅલ (AV) ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતા એવોર્ડ્ઝમાં એક MONDO-DR 2025 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ઓડિયોવિઝ્યુઅલ વિશ્વના ઓસ્કાર તરીકે...

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રથમ ભારતીય અમેરિકી ગવર્નર બોબી જિંદાલે જણાવ્યું છે કે તેમને ‘ભારતીય-અમેરિકી’ ન કહેવામાં આવે. તેઓ સંપૂર્ણપણે અમેરિકી છે. તેમણે જણાવ્યું...

વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.

જાકાર્તાઃ રવિવારની વહેલી સવારે ૧૬૨ પ્રવાસી સાથે લાપતા ઈન્ડોનેશિયાની એરએશિયાના વિમાનની આખરે ભાળ મળી છે. વિમાનની શોધ ચલાવતા ઈન્ડોનેશિયન બચાવકારોને મંગળવારે બોર્નીયો ટાપુતટથી દૂર સમુદ્રમાં વિમાનનો થોડો ભંગાર અને ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. અગાઉ,...

પેશાવરઃ પાકિસ્તાનના પેશાવર શહેરમાં મંગળવારે સવારે આર્મી સ્કૂલ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૧૩૨થી વધુ બાળકો સહિત ૧૬૦ વ્યક્તિ માર્યા ગયા છે. મૃતકોમાં સ્કૂલના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે સીએનએન ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અલ-કાયદા પોતાના મનસૂબામાં સફળ નહિ રહે, ભારતના મુસ્લિમો જ તેને સાથ નહિ આપે, કેમ કે ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને તેઓ વિશ્વાસઘાત નહિ કરે, તેઓ ભારત માટે...

જમ્મુ-કાશ્મીરમાં આવેલાં ભયાનક પૂર બાદ ત્યાંની પ્રજાને મદદ કરવા અને હિંમત પૂરી પાડવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત પોતાનાં પદને શોભે તેવી આત્મિયતા દાખવી છે. વડા પ્રધાને આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘મારી લોકોને પ્રાર્થના...

ન્યૂ યોર્કઃ લાંબા સમયથી જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોવાતી હતી તે યુએસ પ્રવાસના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય...

શિકાગોમાં ૨૦ સપ્ટેમ્બરે સાહિત્યકાર દંપતી અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના કાવ્યસંગ્રહો ‘વાણીપંત’ અને ‘નામ તારું રૂદાક્ષ પર’નું વિમોચન વિખ્યાત સર્જકો મધુ રાય અને અનિલ જોશીએ કર્યું હતું. જાણીતા સારસ્વત બળવંત જાનીએ અશરફ ડબાવાલાની સર્જકતા વિશે વિગતે...

એક સમારંભમાં દરમિયાન રિજિજુએ જણાવ્યું હતું કે અમે આ પ્રકારના બનાવો મામલે હવે ઘણા સ્પષ્ટ છીએ. અમે ભારતીય પ્રદેશમાં ચીનની કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી સાંખી લઇશું નહીં. ભારતને આ પ્રકારની ઘૂસણખોરી સ્વીકાર્ય નથી. ભારત સરહદ પર શાંત વાતાવરણ ઇચ્છે છે અને...



to the free, weekly Gujarat Samachar email newsletter