દુનિયામાં ભારતનો ડંકોઃ સૌથી શક્તિશાળી દેશોમાં ત્રીજા ક્રમે

ભારત વિશ્વમાં અને એશિયામાં એક મહાસત્તા તરીકે ઊભર્યું છે. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે 40 પોઇન્ટના સ્કોર સાથે પહેલીવાર ‘મેજર પાવર' કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

ખાલિસ્તાનીઓ બેફામઃ ઓટ્ટાવામાં ભારતવિરોધી સૂત્રોચ્ચાર, તિરંગો ફાડ્યો

કેનેડાના ઓટ્ટાવામાં ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા આયોજિત ખાલિસ્તાન જનમત સંગ્રહ દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરાયું હતું. આ ભારતવિરોધી કાર્યક્રમમાં સુત્રોચ્ચાર પણ થયા હતા. જ્યારે 23 નવેમ્બરે આખો દિવસ ચાલેલી જનમત...

નવી દિલ્હીઃ દક્ષિણ એશિયાનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. પાકિસ્તાનમાં પણ અનેક ઐતિહાસિક સ્થળો છે. કરાચીસ્થિત પત્રકાર અને લેખિકા રીમા અબ્બાસીએ પાકિસ્તાનમાં...

ભારતની બહાર અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સૌથી મોટું જિનાલય આકાર પામશે. જિનાલયનું બાંધકામ શાસન સમ્રાટ આચાર્ય વિજય નેમિસૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના આચાર્ય વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના માર્ગદર્શનથી શરૂ થઇ રહેલા જિનાલયમાં...

કંપાલાઃ ૧૯૭૨માં યુગાન્ડામાંથી ગુજરાતીઓને હાંકી કાઢનારા તત્કાલીન આપખુદ શાસક ઇદી અમીનને યુગાન્ડાના મોટરસ્પોર્ટસ સંગઠન-એફએમયુએ મૂળ ગુજરાતી રેલી ડ્રાઇવર ચંદ્રશેખર...

દેશમાં ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન મુસલમાનોની વસતીમાં ૨૪ ટકાનો વધારો થયો છે, જ્યારે આ દરમિયાન વસતી વધારાની રાષ્ટ્રીય સરેરાશ ૧૮ ટકા રહી હતી. તેના કારણે દેશની કુલ વસતીમાં મુસલમાનોની સખ્યા ૧૩.૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થઈ છે.ધાર્મિક સમૂહોની વસતી પ્રમાણે જાહેર...

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા કાનૂની જોગવાઈ માટે વટહુકમનો રસ્તો અપનાવવા મુદ્દે ટિપ્પણી કરી છે. તેમણે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધનમાં કહ્યું હતું કે ચર્ચા કર્યા વિના કાયદો લાગુ કરવો જનતાના...

શ્રીલંકાએ સામાન્ય ચૂંટણી પહેલાં જ કોલંબોસ્થિત રોના પ્રમુખને બદલી દીધા હતા. તેમનો એવો આક્ષેપ હતો કે રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને હરાવવામાં રોના વડા વિરોધ પક્ષને મદદ કરી રહ્યા હતા. રાજપક્ષેનો ઝુકાવો ચીન તરફી માનવામાં આવે છે. કોલંબો ખાતેના રોના...

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રથમ ભારતીય અમેરિકી ગવર્નર બોબી જિંદાલે જણાવ્યું છે કે તેમને ‘ભારતીય-અમેરિકી’ ન કહેવામાં આવે. તેઓ સંપૂર્ણપણે અમેરિકી છે. તેમણે જણાવ્યું...

વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter