
બ્રિટનના સ્ટાર એથ્લીટ મોહંમદ ફરાહને બકિંગહામ પેલેસમાં ક્વીન દ્વારા નાઈટહૂડની પદવી એનાયત કરાઈ હતી. ચાર વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ફરાહને એથ્લેટિક્સમાં આપેલી...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.

બ્રિટનના સ્ટાર એથ્લીટ મોહંમદ ફરાહને બકિંગહામ પેલેસમાં ક્વીન દ્વારા નાઈટહૂડની પદવી એનાયત કરાઈ હતી. ચાર વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ફરાહને એથ્લેટિક્સમાં આપેલી...

ઈસ્લામ ધર્મ અપનાવનારી ચાર સંતાનોની ૨૬ વર્ષીય માતા સીનેડ વુડિંગની તેના પતિ અક્સર અલીએ હત્યા કરી હોવાની રજૂઆત લીડ્ઝ ક્રાઉન કોર્ટમાં કરાઈ હતી. પતિએ સીનેડને...
ઈંગ્લેન્ડ અને વેલ્સની કેથોલિક શાળાઓના એડમિશન ફોર્મ્સમાંથી માતા અને પિતાના ઉલ્લેખની કોલમ દૂર કરવામાં આવ્યા છે. સાઉથ-વેસ્ટ લંડનના વોન્ડ્સવર્થની હોલી ઘોસ્ટ રોમન કેથોલિક પ્રાઇમરી સ્કૂલને એડમિશન ફોર્મ્સમાંથી ‘મધર’ અને ‘ફાધર’નો ઉલ્લેખ હટાવવા આદેશ...

સંત તુલસીદાસ દ્વારા લિખિત અનંતકાલીન મહાકાવ્ય રામચરિત માનસ આધારિત રામાયણ કથાને ચેરિટી ચિન્મય મિશન યુકે દ્વારા તખ્તા પર જીવંત કરવામાં આવી હતી. ચેરિટી માટે...

ડાયાબીટીસથી પીડાતા ૮૫ વર્ષીય પિતા ધીરજલાલ દેસાઈને ફ્રૂટ સ્મૂધીમાં મોર્ફિનનો જીવલેણ ડોઝ તેમજ ઇન્સ્યુલીનનું ઇંજેક્શન આપીને હત્યા કરવાના આરોપમાંથી ફાર્માસિસ્ટ...

ફર્નહામના જાણીતા ફાર્માસિસ્ટ બિપીન દેસાઇએ પોતાના ૮૫ વર્ષના પિતા ધીરજલાલ દેસાઇની આયોજનબધ્ધ હત્યા કરી હોવાની કોર્ટમાં દલીલ કરાઇ હતી. આ અગાઉ વયોવૃદ્ધ પિતાની...

BAPS સ્વામીનારાયણ સ્કૂલ, લંડનના વિદ્યાર્થી જય પટેલે તા. ૧૦મી નવેમ્બર ૨૦૧૭ના રોજ હાઉસ અોફ કોમન્સના ચેમ્બરમાં સ્પીકર જોહ્ન બાર્કો સમક્ષ યુકે યુથ પાર્લામેન્ટના...

સાઉથ લંડનની અગ્રણી સંસ્થા સબરંગ આર્ટ્સના અધ્યક્ષ લતાબેન દેસાઇ કલા અને સંસ્કૃતિના વિવિધ કાર્યક્રમોના સફળ આયોજનો માટે જાણીતા છે.
કામકાજ કે નોકરી ધંધો કરવાના બદલે મફતનું કે ચોરી લુંટફાટનું ખાઇ લેવાની વૃત્તી ધરાવતા ચોર – લફંગાઅોનો જાણે કે રાફડો ફાટ્યો છે અને આપણા ભારતીયો અને ગુજરાતીઅોને છેતરીને લુંટી લેવાનું તો જાણે આસાન થઇ ગયું છે. કિંગ્સબરી હાઇ રોડ પર હેલીફેક્ષ બેન્કની...

કેળવણીકાર અને ભારતની આઝાદીના ચળવળકાર સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુકેની સરકારી સંસ્થા ઈંગ્લિશ હેરિટેજ દ્વારા વિમ્બલ્ડનમાં આવેલા તેમના મકાન...