KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી - ભાજપની થયેલી શાનદાર જીતની ઉજવણી...

બાર્ક્લેઝ બેન્કની ઈલિંગ શાખામાંથી ૨.૫ મિલિયન પાઉન્ડની વધુ રકમના મની લોન્ડરિંગના કાવતરામાં ભાગ ભજવવા બદલ બેન્કના પૂર્વ કર્મચારી જીનલ પેઠાડને ૧૨ ડિસેમ્બરે...

બ્રિટનની વિશ્વસ્તરીય ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીઝ ૫૭ બિલિયન પાઉન્ડની ટ્રેડ સરપ્લસ લાવે છે, જે અન્ય કોઈ પણ યુરોપિયન દેશ કરતા વધુ છે. TheCityUK લોબી ગ્રૂપના અભ્યાસ અનુસાર દેશના તદ્દન નજીકના હરીફ યુએસ અને સ્વીટ્ઝર્લેન્ડના સંયુક્ત સરપ્લસ કરતાં પણ આ વધુ...

મોટા પાયે શરાબી લોકોને આકર્ષતા સાઉથોલના વેશ્યાગૃહને પડોશીઓની ફરિયાદના કારણે પોલીસે પહેલી ડિસેમ્બર, શુક્રવારે બંધ કરાવ્યું હતું. મેટ્રોપોલીટન પોલીસે સાઉથોલની ક્લેરેન્સ સ્ટ્રીટની પ્રોપર્ટી બંધ કરાવવા ઈલિંગ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ પાસેથી આદેશ મેળવ્યો...

બ્રિટિશ ભારતીય પિયાનોવાદક, સંગીતકાર અને ઈકોનોમિક્સના ગ્રેજ્યુએટ ચૌહાણ રાકેશ ચૌહાણનું નામ સંગીત ક્ષેત્રે ઉભરી રહ્યું છે. બાળપણથી જ ગિટાર અને પિયાનો બંને પર પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યા બાદ રાકેશે પિતા રાજેશ ચૌહાણ તેમજ અન્ય ગુરૂઅોના...

લંડનના સૌથી મોટા અને સૌથી સફળ સ્વતંત્ર હોલસેલર્સ પૈકીના એક ધામેચા કેશ એન્ડ કેરીએ ક્રિસમસ ફેસ્ટિવલની આવી રહેલી સીઝન પહેલા એવોર્ડ વિજેતા ગોવા પ્રિમિયમ બીયરના...

ભારતીય હાઈ કમિશને ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના સહયોગમાં શીખ ધર્મના ૧૦મા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજીની ૩૫૦મી જન્મજયંતીએ સાત ડિસેમ્બરે હાઉસ...

ભારત બહાર વિદેશમાં ભારતીય શાસ્ત્રીય કળા અને સંસ્કૃતિનું સૌથી મોટું કેન્દ્ર ગણાતા ધ ભવન દ્વારા ગઈ તા. ૨૪ નવેમ્બરે પોર્ટમેન સ્ક્વેરમાં રેડિસન બ્લૂ હોટેલ...

મેયર ઓફ લંડન સાદિક ખાનનો ભારત અને પાકિસ્તાનનો છ દિવસનો પ્રવાસ ઈતિહાસમાં ખૂબ જ યાદગાર બની રહેશે તેમાં કોઈ શંકા નથી. મુલાકાતના ચોથા દિવસે લંડનના મેયર ચાલતા...

ભારત અને પાકિસ્તાનના છ દિવસના પ્રવાસે આવેલા લંડનના મેયર સાદિક ખાને ૧૯૧૯માં બ્રિટિશરો દ્વારા જલિયાંવાલા બાગ હત્યાકાંડ બદલ બ્રિટિશ સરકાર દ્વારા અધિકૃત માફીની...



to the free, weekly Gujarat Samachar email newsletter