
મધ્યમ વર્ગના પગારદારોનું દિલ જીતી લેતું બજેટ આપ્યા બાદ નાણાંપ્રધાન નિર્મલા સીતારામને એક મુલાકાતમાં અબ્રાહમ લિંકનને ટાંકતા કહ્યું હતું કે આ વખતનાં બજેટમાં...
આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.
પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી જાહેર કરાઇ છે. આ નવી યાદીમાંથી પંચે 91 લાખ મતદારોના નામ દૂર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 60,06,675...

મધ્યમ વર્ગના પગારદારોનું દિલ જીતી લેતું બજેટ આપ્યા બાદ નાણાંપ્રધાન નિર્મલા સીતારામને એક મુલાકાતમાં અબ્રાહમ લિંકનને ટાંકતા કહ્યું હતું કે આ વખતનાં બજેટમાં...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટર પદ માટે મધ્ય ગુજરાતના ભાદરણના વતની એવા કશ્યપ પટેલની પસંદગી કરી છે....

ભારતીય સભ્યતા અતિ પ્રાચીન હોવા વિશે કોઈ શંકા નથી. વિશ્વની સૌથી પ્રાચીન નગર સંસ્કૃતિઓમાં સિંધુ ખીણ સભ્યતા (Indus Valley Civilization – IVC) અથવા હડપ્પા...

તમિલ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં અને ચેન્નાઈમાં ઉછરેલાં ભારતીય-અમેરિકન ગાયિકા તથા ઉદ્યોગસાહસિક ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડનને ‘ત્રિવેણી આલ્બમ’ માટે ગ્રેમી...

સમગ્ર વિશ્વમાં જાણીતું એવું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર એટલે કે બાંકે બિહારી મંદિર હવે વૈશ્વિક ધોરણે ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા બાંકે બિહારીજીને વિશેષ...

વર્ષોના એન્જિનિયરીંગ પ્રયાસો પછી વંદે ભારત એક્સપ્રેસની સફળ ટ્રાયલ રન સાથે જ કાશ્મીરને રેલ માર્ગે જોડવાનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. જમ્મુ-કાશ્મીરમાં બનેલો...

ભારત સરકારે 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શનિવારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પારિતોષિકોની જાહેરાત કરી હતી. જેમાં દિવંગત ગાયિકા શારદા સિંહા,...

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી દેશમાં ગેરકાયદે વસતા વસાહતીઓને શોધી-શોધીને તેમના દેશમાં મોકલાઇ રહ્યાં છે. આ સંજોગોમાં અમેરિકાની પોલીસે ગેરકાયદે...

ભારતીય એન્જિનિયરોનું કૌશલ્ય અને બે દસકાની મહેનત રંગ લાવી છે. 76મા પ્રજાસત્તાક પર્વના એક દિવસ પૂર્વે - શુક્રવારે જમ્મુ-કાશ્મીર રાજ્ય દેશના અન્ય ભાગ સાથે...

પાવન ભૂમિ પ્રયાગરાજમાં યોજાઈ રહેલાં મહાકુંભને કારણે સમગ્ર દેશનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. રાજા હોય કે રંક, દરરોજ દેશના લાખો લોકો અહીં પવિત્ર ત્રિવેણી...