
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાનાં જીવન પર આધારિત સેકન્ડ વોલ્યૂમ ‘ધ ટર્બ્યુલન્ટ યર્સ : ૧૯૮૦-૯૬’માં રાજકારણની અંદરની વાતો જાહેર કરી છે. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની...
સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આભને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતીય રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી ગામના પેટાળમાં અંદાજે 50 ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી...
પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની અંદર ચાલી રહેલો સત્તાસંઘર્ષ વધુ ઘેરાયો છે. એક જ પક્ષ અત્યારે ત્રણ જૂથમાં વહેંચાઇ ગયો છે. પ્રથમ જૂથ મમતા બેનરજીના નેતૃત્વમાં મૂળ તૃણમૂલ કોંગ્રેસ છે. બીજું જૂથ બળવાખોર નેતા ઋતુવ્રત બેનરજીનું...

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાનાં જીવન પર આધારિત સેકન્ડ વોલ્યૂમ ‘ધ ટર્બ્યુલન્ટ યર્સ : ૧૯૮૦-૯૬’માં રાજકારણની અંદરની વાતો જાહેર કરી છે. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની...
પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતમાં રહીને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઇએસઆઇએસ) માટે કામ કરતા આતંકીઓ હુમલો કરવાના હોવાની બાતમીને પગલે ૨૬મી જાન્યુઆરીએ દરેક શહેરમાં હાઇએલર્ટ હતો.

ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દેશ માટે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનારા મહાનુભાવોને પદ્મશ્રી,...

ભારતના ૬૭મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, આતંકવાદ ઉન્માદવાદી લક્ષ્યાંકોથી પ્રેરિત છે....

ભારતભરમાં ‘હમર કેસ’ તરીકે જાણીતા થયેલા હત્યા કેસમાં થ્રિસુર કોર્ટે કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા કેરળના બીડી કારોબારીને આજીવન કારાવાસની સજા ફરમાવી છે....
ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે વિદેશી સેના પણ સામેલ થશે. ફ્રાન્સની સેનાની એક ટુકડી પરેડનો ભાગ બનશે. ટુકડી સૈન્ય અભ્યાસ માટે ભારત આવેલી છે. જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઓલાંદ પ્રજાસત્તાક દિવસ સમારંભના મુખ્ય અતિથિ...
ઉત્તર પોલીસે નફરત ફેલાવનારા ભાષણ આપવાના મામલામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લિન ચીટ આપી છે. ફરિયાદી પક્ષે જણાવ્યું કે, પોલીસ ૨૦મી જાન્યુઆરીએ સ્થાનિક કોર્ટમાં અંતિમ રિપોર્ટ રજૂ કર્યો છે.
આંધ્ર પ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી બુધવારે સવારે ૯:૩૧ કલાકે ભારતે IRNSS-1E નામનો સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. ભારત દ્વારા આ સિરિઝનો પાંચમો નેવિગેશન સેટેલાઈટ લોન્ચ કરાયો છે.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે સાંજે શરૂ થયેલું એન્કાઉન્ટર બુધવારે સાંજે પૂર્ણ થયું હતું. જેમાં લશ્કર-એ-તોયબાનો એક આતંકવાદી ઠાર મરાયો હતો. બીજી તરફ પોલીસનો વિરોધ કરી રહેલા સ્થાનિકોને વિખેરવા માટે સુરક્ષાજવાનો દ્વારા ફાયરિંગ કરાતા...

યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપીને ભારતના ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ સર્જવાની નેમ ધરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ ઇંડિયા...