ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બછરાવા રેલવે સ્ટેશન નજીક ૨૦ માર્ચના રોજ સવારે ૯-૧૦ વાગે દહેરાદૂન-વારાણસી જનતા એક્સપ્રેસનું એન્જિન અને એન્જિન પાછળના બે ડબા પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા ૩૮ લોકોના મોત થયા છે અને અન્ય ૧૫૦ લોકો ઘવાયા છે.
હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બછરાવા રેલવે સ્ટેશન નજીક ૨૦ માર્ચના રોજ સવારે ૯-૧૦ વાગે દહેરાદૂન-વારાણસી જનતા એક્સપ્રેસનું એન્જિન અને એન્જિન પાછળના બે ડબા પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા ૩૮ લોકોના મોત થયા છે અને અન્ય ૧૫૦ લોકો ઘવાયા છે.

ભારતીય એરલાઇન્સોમાં પ્રવાસ કરનાર જો મૃત્યુ થાય તો તેમનો સામાન ગુમ થવા પર જે વળતર મળે છે તેની રકમમાં વધારો થવાની સંભાવના છે.

મુંબઈમાં આવનારી કોઈપણ વ્યક્તિ માટે ત્યાંની જાણીતી જગ્યા ચોપાટી પર ચાટ ખાવા જવું તેનું આકર્ષણ હોય છે.
મધ્ય પ્રદેશના નાણા પ્રધાન જયંત માલવિયા અને તેમના પત્ની સુધા માલવિયા જબલપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હી જતા હતા ત્યારે તેઓ મથુરા નજીક લૂંટાયા હતા.
પશ્ચિમ બંગાળમાં ૭૨ વર્ષની ખ્રિસ્તી સાધ્વી-નન પર ગેંગરેપ થતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી નવો વિવાદ ઊભો થયો છે.

નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં રજૂ કરેલા નવા જમીન સંપાદન ખરડા વિરુદ્ધ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવા ૧૪ પક્ષોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ એકજૂથ હોવાનું પ્રદર્શન...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન માર્કન્ડેય કાત્જુએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આ વખતે તેમણે લંડનમાં ગાંધીજીની પ્રતિમાના અનાવરણ સંદર્ભે ટિપ્પણી કરી છે. તેમણે ટ્વિટર પર લંડનમાં...
ભિક્ષુકો પાસે કેટલા નાણા હોય શકે? આવો વિચાર આપણને ઘણી વાર આવે છે.

નવી દિલ્હીઃ વિવાદાસ્પદ નિવેદન કરનાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ પોતાના બ્લોગ પર મહાત્મા ગાંધીને નિશાન બનાવ્યા છે....