
આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી પ્રકરણમાં રોજ નવા પાત્રોના સામે આવી રહ્યા છે. લલિત મોદીએ ૧ જુલાઇએ ટ્વીટર પર વિસ્ફોટ કરતા જણાવ્યું છે કે, ભાજપના સાંસદ વરુણ...
ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ઈરાન સાથે સીધી વાતચીતથી ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મદદ મળી છે. ભારત અને ઈરાન વચ્ચે વાતચીત થયા પછી શનિવારે ભારતીય ધ્વજવાળાં બે ગેસ ટેન્કર્સ પર્શિયન ગલ્ફમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર...
વિશ્વખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા ‘વર્લ્ડ્સ બિલિયોનેર્સ 2026’ની યાદી જાહેર કરાઇ છે. જે અનુસાર, ભારતમાં બિલિયોનેર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 24 નવા બિલિયોનેર્સ ઉમેરાયા છે, જેનાથી કુલ સંખ્યા વધીને 229...

આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી પ્રકરણમાં રોજ નવા પાત્રોના સામે આવી રહ્યા છે. લલિત મોદીએ ૧ જુલાઇએ ટ્વીટર પર વિસ્ફોટ કરતા જણાવ્યું છે કે, ભાજપના સાંસદ વરુણ...
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સસ્તી એરલાન્સના ચેક ઇન બેગેજ માટે યાત્રીઓ પાસેથી નાણા વસૂલ કરવાનો પ્રસ્તાવ ફગાવ્યો છે.

સહારા ગ્રૂપના વડા સુબ્રતો રોયને ફરી એક વખત સુપ્રીમ કોર્ટ તરફથી નિરાશા સાંપડી છે. કોર્ટે જેલમાં બંધ સુબ્રતો રોયની જામીન અરજી મંજૂર કરવા માટે રૂ. ૫,૦૦૦ કરોડની...
ભારત સરકારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ સાથે જોડાયેલી કર્મ સબરંગ ક્મ્યુનિકેશન એન્ડ પબ્લિશિંગ પ્રા. લિમિટેડ (SCPPL)ને અમેરિકાસ્થિત ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા કથિત રીતે નિયમોનો ભંગ કરીને ભંડોળ ટ્રાન્સફર કરવાના કેસની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા...

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વે કેન્દ્રીય નાણાં પ્રધાન યશવંત સિંહાએ વડા પ્રધાને કેબિનેટમાં સમાવેશ માટે ૭૫ વર્ષની વયમર્યાદાના અપનાવેલા માપદંડ સામે વિરોધ કરતાં...

એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીને યુકેમાં રેસિડેન્ટ સ્ટેટસ અપાવવા માટે ઇમિગ્રેશન અપીલનાં સમર્થનમાં ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના...
ભાજપને મુશ્કેલીમાં મૂક્યા પછી હવે લલિત મોદીએ કોંગ્રેસ અને ગાંધી પરિવારને આડે હાથ લીધા છે.

રવિવારે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ભારત સહિત ૮૪ દેશોમાં યોગના કાર્યક્રમો યોજાયા હતા અને ભારતમાં...

ભારત સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉલ્લાસભેર ઉજવણી થઇ છે, ત્યારે યોગ વિશે કેટલીક રસપ્રદ માહિતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાળા નાણાંને બનાવેલા કડક કાયદા પછી ભારતીયોના સ્વિસ બેન્કમાં રૂપિયા જમા કરાવામાં ૧૦.૬ ટકાનો ઘટાડો થયો છે.