ભારત સરકારના ગૃહ મંત્રાલયે ભારત – પાકિસ્તાન સરહદે સુરક્ષાના પગલાંના ભાગરૂપે ટૂંક સમયમાં ૪૦ કરતાં વધારે સંવેદનશીલ જગ્યાઓએ લેઝરની દીવાલો ઊભી કરવાનો વિચાર કર્યો છે. જેથી કરીને આતંકવાદીઓની ઘૂસણખોરીને રોકી શકાય. તેમાં મોટા ભાગના વિસ્તારો નદી-નાળાના...
સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આભને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતીય રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી ગામના પેટાળમાં અંદાજે 50 ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી...
પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની અંદર ચાલી રહેલો સત્તાસંઘર્ષ વધુ ઘેરાયો છે. એક જ પક્ષ અત્યારે ત્રણ જૂથમાં વહેંચાઇ ગયો છે. પ્રથમ જૂથ મમતા બેનરજીના નેતૃત્વમાં મૂળ તૃણમૂલ કોંગ્રેસ છે. બીજું જૂથ બળવાખોર નેતા ઋતુવ્રત બેનરજીનું...
ભારત સરકારના ગૃહ મંત્રાલયે ભારત – પાકિસ્તાન સરહદે સુરક્ષાના પગલાંના ભાગરૂપે ટૂંક સમયમાં ૪૦ કરતાં વધારે સંવેદનશીલ જગ્યાઓએ લેઝરની દીવાલો ઊભી કરવાનો વિચાર કર્યો છે. જેથી કરીને આતંકવાદીઓની ઘૂસણખોરીને રોકી શકાય. તેમાં મોટા ભાગના વિસ્તારો નદી-નાળાના...

દિલ્હીમાં ૧૫ દિવસ સુધી કરાયેલા ઓડ-ઇવન સ્કિમના પ્રયોગની સફળતાની ઉજવણી માટે રવિવારે છત્રસાલ સ્ટેડિયમમાં ધન્યવાદ રેલીનું આયોજન કરાયું હતું. તેમાં દિલ્હીના...

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો અને પાકિસ્તાની સેનાની શરણાગતિની વાટાઘાટોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિવૃત્ત લેફટનન્ટ જનરલ જે. એફ. આર. જેકબનું નિધન થયું...

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું અવસાન થયું છે. ૭૯ વર્ષના સઇદે ગુરુવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. સેપ્સિસ અને ન્યુમોનિયાની ફરિયાદ ૨૪...

એક તરફ અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આમિરનું નામ કાપી નંખાયું છે. તો બીજી તરફ ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચન મોદી સરકારના...
સરકારે ગાડીઓના પ્રદૂષણને નિવારવા માટે એક એપ્રિલ ૨૦૨૦થી બીએસ-૫ માપદંડની જગ્યાએ સીધા બીએસ-૬ માપદંડ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. માપદંડ ગાડીઓના ઉત્સર્જન પ્રદૂષક તત્ત્વોના પ્રમાણ સાથે સંબંધિત છે.
ભારતીય રેલવે દ્વારા આઠમી જાન્યુઆરીથી ૨૯મી ફેબ્રુઆરી વચ્ચેના ટાઈમ ટેબલમાં ધરખમ ફેરફાર કરાયા છે જેના કારણે આશરે ૫૦૦થી વધારે ટ્રેનોની ટાઈમટેબલને અસર થાય તેવી શક્યતા છે. ટ્રેનો રદ કરવા, કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન આપવા અને કેટલીક ટ્રેનોને ફ્રિકવન્સીમાં...
સુપ્રીમ કોર્ટે કેરળની નવી આબકારી નીતિને સાચી ઠેરવતા ૨૯મી ડિસેમ્બરેકેરળમાં દારૂબંદીને માન્યતા આપી હતી. સુપ્રીમે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દારૂબંદી માટે જે નીતિ જાહેર કરાઈ છે તે યોગ્ય છે.

દેશભરમાં ચકચાર જગાવનારા નિર્ભયા બળાત્કાર કેસના સગીર અપરાધીની નજીવી સજા બાદ મુક્તિને પગલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં સુધારો કરવાની દેશભરમાંથી માગ ઉઠી હતી....
કોંગ્રેસ માટે ૧૯મી ડિસેમ્બર અપશુકનિયાળ મનાય છે. ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ના શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને નેશનલ હેરાલ્ડ કેસમાં અદાલત સમક્ષ હાજર થવું પડયું છે. યોગાનુયોગ આ એજ દિવસ છે જ્યારે ૧૯૭૮માં પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને સંસદની કાર્યવાહીમાંથી...