
વિમાનના મુસાફરોઓ માટે એક સારા સમાચાર છે. સિવિલ એવિએશન વિભાગના આદેશ મુજબ હવે કોઇપણ પ્રવાસી વિમાનમાં પોતાની સાથે ૧પ કિલો સુધીનો સામાન વિના મૂલ્યે લઇ જઇ શકશે.
ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ઈરાન સાથે સીધી વાતચીતથી ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મદદ મળી છે. ભારત અને ઈરાન વચ્ચે વાતચીત થયા પછી શનિવારે ભારતીય ધ્વજવાળાં બે ગેસ ટેન્કર્સ પર્શિયન ગલ્ફમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર...
વિશ્વખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા ‘વર્લ્ડ્સ બિલિયોનેર્સ 2026’ની યાદી જાહેર કરાઇ છે. જે અનુસાર, ભારતમાં બિલિયોનેર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 24 નવા બિલિયોનેર્સ ઉમેરાયા છે, જેનાથી કુલ સંખ્યા વધીને 229...

વિમાનના મુસાફરોઓ માટે એક સારા સમાચાર છે. સિવિલ એવિએશન વિભાગના આદેશ મુજબ હવે કોઇપણ પ્રવાસી વિમાનમાં પોતાની સાથે ૧પ કિલો સુધીનો સામાન વિના મૂલ્યે લઇ જઇ શકશે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સમોવડિયા નવાઝ શરીફના આમંત્રણને માન આપીને આવતા વર્ષે પાકિસ્તાનના પ્રવાસે જશે. રશિયામાં આયોજિત શાંઘાઈ કો-ઓપરેશન (એસસીઓ)...

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહની સરકારને હચમચાવી નાખનાર બહુચર્ચિત વ્યાપમ્ કૌભાંડનો દૈત્ય એક પછી આરોપીને ભરખી રહ્યો છે. આ કૌભાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે...
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ અન્ડવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ગુપ્ત રીતે મળી હતી.
ભારત માટે અતિ મહત્ત્વના આરોપી દાઉદ ઇબ્રાહીમને દેશમાં પરત લાવવાના સરકારના પ્રયાસોની મજાક ઉડાવતાં દાઉદના સાથી છોટા શકીલે શેખી મારી હતી.
મધ્યપ્રદેશનાં બહુચર્ચિત વ્યાપમં કૌભાંડનાં સમાચારોનું કવરેજ કરનાર એક ન્યૂઝ ચેનલના પત્રકારનું ૪ જુલાઇએ શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું. આ ઘટનાના બીજા દિવસે જબલપુર મેડિકલ કોલેજના ડીન અરુણ શર્મા દક્ષિણ દિલ્હીની એક હોટેલમાં શંકાસ્પદ હાલતમાં મૃત...
કેન્દ્ર સરકારે કાળા નાણા અંગેના કાયદા મુજબ વિદેશમાં થનારી આવક અને છુપાયેલી બેનામી સંપત્તિની ગણતરી માટે ગત સપ્તાહે નિયમો જાહેર કર્યા છે. જે ૧ જુલાઈથી અમલમાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર સામે એક પછી એક નવી સમસ્યાઓ આવી રહી છે. પહેલા લલિત મોદી વિવાદ, મહારાષ્ટ્રમાં પ્રધાનોનાં કૌભાંડોના આરોપોથી ઘેરાયેલી ભાજપ સરકાર સામે હવે મુશ્કેલી...
ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત વિકિપીડિયા પેજ અંગે વિવાદ પેદા થયો છે.
કેન્દ્રની મોદી સરકારે કાળા નાણાની જાહેરાત માટેની સમયમર્યાદા નક્કી કરતાં કરચોરીની કબૂલાત કરવા ત્રણ મહિનાનો સમય આપ્યો છે.