નવી દિલ્હીઃ ચીનની સૌથી ધનિક અને વિશ્વખ્યાત ઈ-રિટેઇલર કંપની અલીબાબાના સ્થાપક જેક મા ભારત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશમાં રહેલી વ્યાપારી તકથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે...
કેનેડાની ગુપ્તચર એજન્સીએ પોતાના એક નવા રિપોર્ટમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યા છે. ચરમપંથી ખાલિસ્તાની તત્વોના કારણે દેશ માટે ઊભા થનારા ભયનો સ્વીકાર કર્યો છે. સાથે સાથે જ ભારત પર ફરી એકવાર ગંભીર આરોપ પણ લગાવ્યા...
ભારતના પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષના પ્રભાવશાળી પરફોર્મન્સ સાથે શાનદાર વિજયના સમાચારોને યુકેમાં વસતા ભારતીયોએ આનંદસહ વધાવી લીધા હતા. લંડનમાં ક્વીન્સબરી સ્ટેશન નજીકના પાર્કમાં સેંકડો સમર્થકો એકત્ર થયા...
નવી દિલ્હીઃ ચીનની સૌથી ધનિક અને વિશ્વખ્યાત ઈ-રિટેઇલર કંપની અલીબાબાના સ્થાપક જેક મા ભારત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશમાં રહેલી વ્યાપારી તકથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે...
મુંબઇઃ વિખ્યાત કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે ૨૫ નવેમ્બરે મુંબઇની એક હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ કાળા નાણાં મુદ્દે સંસદમાં ૨૬ નવેમ્બરે હાથ ધરાયેલી ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતાં નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિદેશોમાં બેંક ખાતાં ધરાવતાં ૪૨૭ લોકોની ઓળખ કરી લેવાઈ છે અને તમામને નોટિસો પાઠવાઇ છે. ૨૫૦ લોકોએ વિદેશી બેંકોમાં...