વિશ્વ ઉમિયાધામ ખાતે ભારતની 108 નદીઓના જળથી ભરેલા કળશનું પૂજન

વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ...

જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતાઃ ‘માતાપિતાની સેવા’ સેવા પુસ્તકનું વિમોચન

સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન...

• શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા તા.૧૭.૧૦.૨૦ને શનિવારથી તા.૨૪.૧૦.૨૦ને શનિવાર સુધી સાંજે ૭થી ૮ દરમિયાન વર્ચ્યુઅલ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. રમણભાઈ બાર્બર (PRO) - 07533 606 973, અશ્વિન ગલોરિયા (સેક્રેટરી) 07914 000...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના...

ધ નેહરુ સેન્ટર અને ભારતીય હાઈ કમિશન દ્વારા મહાત્મા ગાંધીના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે બીજી ઓક્ટોબરે ‘મહાત્મા ગાધી એન્ડ ધ યુકે’ની વર્ચ્યુઅલ ઉજવણીનું...

ધ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન (NCGO) યુકે દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીને તેમની ૧૫૧મી જન્મજયંતીએ આદરાંજલિ અર્પણ કરવા આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં...

ભક્તિવેદાંત મેનોરનો શ્રી કૃષ્ણ હવેલી પ્રોજેકટ પૂર્ણ થયો છે. ઘણાં પડકારોના સામના પછી આ પ્રોજેક્ટ સ્વપ્નથી વાસ્તવિકતામાં પરિણમ્યો છે. સંજોગોની અનુકુળતાએ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના...

૧૯૬૦-૭૦ના દાયકાની બોલીવુડની મોસ્ટ બ્યુટીફુલ, હાઇએસ્ટ પેઇડ અભિનેત્રી "મિસ્ટ્રી ગર્લ" સાધનાજીની ફિલ્મોના ગીતોની એક સુમધુર સંધ્યા નવનાત વડિલ મંડળ યુ.કે. એ...

• મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ.કે.ના ઉપક્રમે ગાંધી જયંતિની વર્ચ્યુઅલ ઉજવણી શનિવાર તા. ૩ ઓક્ટોબર ૨૦૨૦ના સાંજે ૪ થી ૬ (યુ.કે.સમય) કરવામાં આવશે. જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ગ્રીનફર્ડના પૂજારીશ્રી કાર્યક્રમનું સંચાલન કરશે. નીચે જણાવેલ લીંકમાં...

ચાતુર્માસમાં અધિક માસના સુયોગને ધ્યાનમાં લઈને ચિન્મય મિશન - અમદાવાદ દ્વારા ૧૮ સપ્ટેમ્બરથી શ્રીમદ્ ભાગવત સ્તુતિમાલા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter