
દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ પૈકી એક શ્રી અરવિંદ પાનાગરિયા લિખિત ‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકના ડિજીટલ વિમોચનનું નહેરુ સેન્ટર યુકે ખાતે તા.૨૪.૦૯.૨૦ને ગુરુવારે...
વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ...
સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન...

દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ પૈકી એક શ્રી અરવિંદ પાનાગરિયા લિખિત ‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકના ડિજીટલ વિમોચનનું નહેરુ સેન્ટર યુકે ખાતે તા.૨૪.૦૯.૨૦ને ગુરુવારે...
આખા વિશ્વના મનુષ્યો અત્યારે અનેક પ્રકારના દુઃખો અને અશાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમાંથી બહાર નીકળવાના એક માર્ગ તરીકે અને આંતરિક શાંતિ અને શક્તિ પ્રાપ્ત કરવા રાજયોગ શિબિરનું આયોજન ઓનલાઈન ‘ઝૂમ’ (Zoom)ના માધ્યમથી અનુભવી ટીચર્સ દ્વારા સોમવાર...

કોરોના વાઈરસ સામેની લડાઈમાં સતર્ક રહેવાના અનુરોધ સાથે તાજેતરમાં અમલી બનાવાયેલા નવા નિયમો અને ગાઈડલાઈન્સનું પાલન કરીને સલામત રહેવાનો અનુરોધ કરવામાં ફેઈથ...

શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળે (શ્રી કૃષ્ણ મંદિર) કોરોના વાયરસ રોગચાળાના આ કપરા સમય દરમિયાન, એન.એચ.એસ. સુપરહીરો - ડોકટરો, નર્સો, સ્વયંસેવકો અને દર્દીઓની...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે.
હિંદી સમિતિ યુકે દ્વારા તા.૮ અને તા.૧૬ ઓગસ્ટે બાળકો માટે પાંચ વિષયો પર ઓનલાઈન હિંદી ભાષણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. બ્રિટનના ઘણાં શહેરો તથા ઝ્યુરિચ, સ્વીત્ઝર્લેન્ડમાંથી ૯થી ૧૭ વર્ષના લગભગ ૭૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં ભાગ લેનાર VHP ઈલ્ફર્ડ...
• SHITAL દ્વારા તા.૨૦.૦૯.૨૦ને રવિવારે સતત ૧૦મા વર્ષે લંડન (વેમ્બલી), લેસ્ટર, રેડીંગ અને મિલ્ટન કેઈન્સમાં ‘વોક ફોર સાઈ – કોવિડ રીલીફ વર્ક’ ચેરિટી વોકનું આયોજન કરાયું છે. ભાગ લેનાર વ્યક્તિઓ કેશ, કાર્ડ અથવા JustGiving વેબપેજ https://www.justgiving.com/fundraising/walkforsai2020 દ્વારા...

૧૨ સપ્ટેમ્બરે પરમ શક્તિ પીઠ, યુકે (PSP) અને હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા જૈન હિંદુ ઓર્ગન ડોનેશન(JHOD) સ્ટીયરીંગ ગ્રૂપની સહાયથી અંગ દાનના વિષય પર ઓનલાઈન...

વિશ્વવિખ્યાત બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી પ.પૂ. પ્રમુખ સ્વામીના અનુગામી તરીકે બિરાજ્યા છે. જેમનું દીક્ષિત નામ સાધુ કેશવજીવનદાસ છે....