વ્યક્તિત્વને જાજરમાન બનાવશે રાજસ્થાની ઝવેરાત

દરેક નારીના દેહની શોભા એણે પરિધાન કરેલાં વસ્ત્રો અને અલંકારોથી છે. નીતનવાં, ભાતભાતનાં, રંગબેરંગી વસ્ત્રોની સાથે એ દીપાયમાન બને એવા જરઝવેરાતથી નારીનું લાવણ્ય ખીલી ઉઠે છે. ગળામાં કંઠા, કાનમાં કુંડળ, નાકમાં નથણી, હાથમાં કંકણ અને કેડે કંદોરી નારીના...

નીતા અંબાણીને ઉત્કૃષ્ટ સમાજિક યોગદાન બદલ હ્યુમેનિટેરિયન એવોર્ડ

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીને પ્રતિષ્ઠિત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (કેઆઈએસએસ) હ્યુમેનિટેરિયન એવોર્ડ (માનવતાવાદી પુરસ્કાર) 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રીલંકાના નોબેલ પુરસ્કાર વિજેતા મોહન મુનાસિંઘે...

સ્કિનને ટાઇટ રાખવા માટે આપણે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતાં હોઈએ છીએ. એમાં અમુક ઉંમર પછી એન્ટિ એજિંગ ટ્રીમેન્ટ કરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. આજે મહિલાઓ...

સુંદર દેખાવા આપણે હંમેશાં અલગ અલગ ડિઝાઇનર કપડાં ખરીદીએ છીએ. સારાં કપડાં પહેરવાથી આપણી પર્સનાલિટી સારી લાગે છે, પણ લુક માત્ર કપડાં અને મેકઅપથી કમ્પ્લીટ...

સ્કિનને ટાઇટ રાખવા માટે આપણે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતાં હોઈએ છીએ. એમાં અમુક ઉંમર પછી એન્ટિ એજિંગ ટ્રીમેન્ટ કરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. આજે મહિલાઓ...

અલ્ઝાઈમરનો રોગ બ્રેઈન ડિસઓર્ડર છે, જે યાદશક્તિ અને વિચારવાની કુશળતાને અસર કરે છે. આ રોગ વધતો જાય છે અને મૃત્યુ સુધી દોરી જતાં કોમ્પ્લીકેશન્સ પણ ઉભાં કરી...

અલ્ઝાઈમરનો રોગ બ્રેઈન ડિસઓર્ડર છે, જે યાદશક્તિ અને વિચારવાની કુશળતાને અસર કરે છે. આ રોગ વધતો જાય છે અને મૃત્યુ સુધી દોરી જતાં કોમ્પ્લીકેશન્સ પણ ઉભાં કરી...



to the free, weekly Gujarat Samachar email newsletter