અમેરિકાના ૧૬ હિન્દુ સંગઠનોએ અગ્રણી ન્યૂઝ ચેનલ સીએનએનને જણાવ્યું છે કે તે પોતાના કાર્યક્રમમાં વારાણસીને મોતનું શહેર કહેવા બદલ અને હિન્દુ ધર્મનું અપમાન કરવા બદલ માફી માગે. આ સંગઠનોએ સીએનએનનો ૬ એપિસોડનો કાર્યક્રમ ‘બિલીવર વિથ રઝા અસલાન’ બંધ કરવાની...
ગુજરાતી મૂળના ફેડરલ જજ અમિત મહેતાએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાનૂની મુશ્કેલીમાં વધારો કરે તેવો ચુકાદો આપ્યો છે. જજ મહેતાએ ઠરાવ્યું છે કે છઠ્ઠી જાન્યુઆરી 2021ના કેપિટોલ હીલ (સંસદ) પરના હુમલાના મામલામાં પ્રમુખ ટ્રમ્પને કાનૂની દાવાથી મુક્તિ મળી શકે...
SGVP ગુરુકુલ - અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અમેરિકા ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર (સવાના) મુકામે શ્રી હનુમાન જયંતીનો અદ્ભુત ઉત્સવ ઉજવાયો.
અમેરિકાના ૧૬ હિન્દુ સંગઠનોએ અગ્રણી ન્યૂઝ ચેનલ સીએનએનને જણાવ્યું છે કે તે પોતાના કાર્યક્રમમાં વારાણસીને મોતનું શહેર કહેવા બદલ અને હિન્દુ ધર્મનું અપમાન કરવા બદલ માફી માગે. આ સંગઠનોએ સીએનએનનો ૬ એપિસોડનો કાર્યક્રમ ‘બિલીવર વિથ રઝા અસલાન’ બંધ કરવાની...
દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયી દેખાવ પછી અમેરિકાસ્થિત નિષ્ણાતો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સમરકંદ-બુખારા ઓવારી ગયા છે. અમેરિકન રાજકાજ સાથે સંકળાયેલા અનેક રાજકીય અને સામાજિક નિષ્ણાતોએ વડા પ્રધાન મોદીને 'મેન ઓફ એક્શન'...
અમેરિકામાં ભારતીયોને દેશ છોડીને જવા માટે વંશીય હુમલા અને ટિપ્પણીઓની ઘટમાળ અટકતી નથી. અમેરિકાના ઓહાયોમાં રહેતા ભારતીયોને દરરોજ જ અમેરિકામાંથી ભાગો, તમારા દેશ જાવો એવો દ્વેષ ખમવો પડી રહ્યો છે. ઘણા વખતથી અહીં રહેતા ભારતીયોને અનેક વખત એવા અનુભવ...

પોલીસને ૨૨ કરતાં વધુ વર્ષથી મૂંઝવી રહેલો કેસ આખરે ગત ૩ માર્ચે ૫૩ વર્ષીય ભારતીય અમેરિકી શંકર છગનભાઈ પટેલને પત્ની ઉષા પટેલની હત્યાનું કાવતરું ઘડવા બદલ આજીવન...

અમેિરકામાં વિવિધક્ષેત્રે અાપણા યુવાનોએ હરણફાળ ભરી છે. તાજેતરમાં અમને મળેલા એક અહેવાલ મુજબ યુએસએ સ્થિત ગુજરાતી યુવાન દિવ્યેશ પટેલે નેચરલ સ્કીન કેર અને હેર...

અમેરિકામાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા પછી અમેરિકાનાં અનેક રાજ્યોમાં તેનાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. બીજી તરફ કોલોરાડોમાં...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મેરિટ આધારિત ઇમિગ્રેશન નીતિનો પહેલી માર્ચે અમલ કરવાની તરફેણ કરી હતી. આને કારણે ભારતીય પ્રોફેશનલ્સને ફાયદો થશે. ટ્રમ્પે...

યુએસના કેન્સાસમાં વંશીય ભેદભાવની ઘટનામાં ૩૨ વર્ષીય ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની હત્યાનો બનાવ વિચલિત કરી દેનારો હોવાનું ૨૮મી ફેબ્રુઆરીએ વ્હાઇટ...

યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી વંશીય ટિપ્પણી અને મુસ્લિમ દેશો પરના નાગરિકો પરના પ્રતિબંધના કારણે યુએસમાં ધર્મ અને રંગભેદ મુદ્દે વિવાદ અને વિરોધ ઊભા...

ગત ૨૧ ફેબ્રુઆરીએ એન્ડરસન જળાશયના સ્પીલવેમાં ભંગાણ પડતા કોયોટો ખાડીમાં જળસપાટી વધવાથી આવેલા ભારે પૂરને લીધે કેલિફોર્નિયાના સાન હોઝે અને તેની આસપાસના વિસ્તારોના...