બેસ્ટવે ગ્રૂપ દ્વારા 33મી એન્યુઅલ ચેરિટી રેસ ડે

બેસ્ટવે ગ્રૂપ દ્વારા શુક્રવાર 19 જૂને રોયલ એસ્કોટ ખાતે 33મી એન્યુઅલ ચેરિટી રેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. વોટર એઈડ માટે ભંડોળ એકત્ર કરવાના આ પ્રસંગે યુકેના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર અને મેઈડનહેડના બેરોનેસ થેરેસા મે, બેસ્ટવે ગ્રૂપના સ્થાપક...

હિન્દુ ઈકોનોમિક ફોરમ યુકે દ્વારા મેળાવડાનું આયોજન

હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે દ્વારા તેના સાઉથ લંડન ચેપ્ટરના ઈનિશિયેટિવના હિસ્સારુપે ગ્રેન્જ, વેલિંગ્ટન ખાતે એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, ઈન્વેસ્ટર્સ અને કોમ્યુનિટી અગ્રણીઓના મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 100 લોકોની ઉપસ્થિતિમાં HEFના...

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વતી લોહાણા કોમ્યુનિટી યુકે (LCUK)એ મંગળવાર  10 જૂનના રોજ રાયસ્લિપના ‘વેન્યુ 5’ ખાતે આગામી LIBF એક્સ્પો 2026ની જાહેરાત...

નેહરુ સેન્ટર, લંડન ખાતે આસામના સમૃદ્ધ નૃત્ય વારસાની ઊજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રીય અને લોકનૃત્યોના મંત્રમુગ્ધ કરી દેનારા પ્રદર્શન થકી ઓડિયન્સ આસામની...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ટેમ્પલમાં રાધાકૃષ્ણ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની 50મી વર્ષગાંઠ અને રામ દરબારની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની 25મી વર્ષગાંઠ તેમજ...

ઐતિહાસિક ગિલ્ડહોલમાં યોજાયેલા સમારોહમાં રવિન્દ્ર નથવાણીને કાઉન્સિલ કેવિન મિશેલના હસ્તે લોર્ડ મેયર ઓફ એક્સટર્સ કમેન્ડેશન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સમાજની...

મલાવીની રાજધાની લિલોન્ગ્વેમાં નવાં BAPS હિન્દુ મંદિરનો શિલાન્યાસવિધિ યોજાયો હતો જેમાં દેશવિદેશથી 950થી વધુ ભક્તજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિલાન્યાસવિધિ...

સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં આવેલ પવિત્ર ગોમતી કિનારે કરોડોના ખર્ચે તૈયાર થઇ રહેલ નૂતન અક્ષર ભુવનની પૂ.લાલજીસૌરભ- પ્રસાદદાસજી, વડતાલ...

અમદાવાદના મેમનગર ગુરુકુળમાં 7 હજાર કિલો કેરીનો આમ્ર કુટોત્સવ યોજાયો હતો, અને બાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદ લોકોમાં તેનું પ્રસાદરૂપે...

ગુર્જર હિન્દુ યુનિયન (GHU) ના ઉપક્રમે વેસ્ટ સસેક્સના ક્રાઉલી ખાતે 25 મેથી 31 મે 2025 દરમિયાન ભાઈશ્રી રમેશભાઈની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવતકથા યોજાઈ હતી. પૂજ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter