અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરઃ એક સમયે અશક્ય - અસંભવ, આજે નજર સમક્ષ

A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ - ઉદારતા, સંસ્થાનો સર્વધર્મ સમભાવનો અભિગમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા અને પ.પૂ....

બીએપીએસઃ નીતિમતા - મૂલ્યો અને શિસ્તનો ત્રિવેણીસંગમ

A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી. 

અનુપમ મિશનના અધિષ્ઠાતા પરમ પૂજ્ય સાહેબજીની વૈશ્વિક તીર્થયાત્રાને 50 વર્ષ થઈ ગયા છે. 1973માં શરૂ થયેલી આ મહાતીર્થયાત્રા, સંત સમાગમ, સત્સંગ અને સેવાના 50...

મહાવીર ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની 11 મી વર્ષગાંઠની ઉજવણી કરાઇ હતી. ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન 10 જૂનના રોજ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી સાથે સાંસ્કૃતિક...

જીવન સંધ્યાએ ઉભેલા આપણા સમાજના વડીલો અને વાત્સલ્યમયી માતૃશક્તિએ જીવનમાં અનેક કષ્ટ વેઠીને સ્નેહપૂર્વક પોતાના સંતાનોનો ઉછેર કરી શિક્ષિત કર્યા એટલું જ નહિ...

કેન્ટન - હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 જૂનના રોજ યોજાયેલી સહજાનંદ વ્યાખ્યાન માળાને સંબોધતા પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મનની...

લેસ્ટરમાં બેલગ્રેવ ખાતે શક્તિમાતા મંદિરમાં સાઈ બાબાના મંદિરનું નિર્માણ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. એમરશામના ટ્રસ્ટી શ્રી રાજ કામેલાના જણાવ્યા અનુસાર...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સોમવારે SGVP સ્વામિનારાયણ ગુરુકુલમાં દર્શનાર્થે પધારતા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પૂર્ણ કળશ અર્પણ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સોમવારે SGVP સ્વામિનારાયણ ગુરુકુલમાં દર્શનાર્થે પધારતા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પૂર્ણ કળશ અર્પણ...



to the free, weekly Gujarat Samachar email newsletter