સ્વામિ. સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે યોજાયો પાટોત્સવ તથા પ્રતિષ્ઠા મહોત્સવ

એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અમેરિકા સ્થિત સ્વામિનારાયણ સનાતન મંદિર-સવાનાહ દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. અહીં દિવ્ય – ભવ્ય કેમ્પસ નિર્માણ થઈ રહ્યું છે. સનાતન ધર્મના દેવ–દેવીઓની સાથે, દ્વાદશ જ્યોતર્લિંગની સ્થાપના...

કુમકુમ મંદિરે વિશ્વ પુસ્તક દિન પ્રસંગે ગ્રંથપૂજન

આંતરાષ્ટ્રીય પુસ્તક દિન નિમિત્તે 23 એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં પુસ્તકો અને ગ્રંથોનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ યુવા પેઢીને સંબોધતા...

આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લી. દ્વારા ટેક્સેશન અને ઇન્વેસ્ટમેન્ટના વિષય પર યુકેમાં વિવિધ સ્થળોએ યોજાયેલા પ્રેઝન્ટેશનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો...

અમદાવાદ શહેરના મેજિસ્ટિક કોમ્પલેક્સમાં ટેરા સ્કીન એન્ડ એસ્થેટિક્સ કિલનિકનું ઉદ્ઘાટન કરતાં રાજકોટના સાંસદ પરષોત્તમભાઇ રુપાલાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર...

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-યુકે સીઆઇસી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે રવિવાર - 23 જૂને એકતા યોગ દિવસનું આયોજન કરાયું હતું.

કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સ (સીજીએસ)ની તાજેતરમાં યોજાયેલી દ્વિવાર્ષિક સામાન્ય સભામાં નવી એક્ઝિક્યુટિવ કમિટીના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

વરિષ્ઠ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકાર બળવંત નાયકની અનેક અપ્રસિદ્ધ લેખસામગ્રીઓનું વિલાયતના સાહિત્યકાર વલ્લભ નાંઢા સંપાદિત પુસ્તકનું જાહેર લોકાર્પણ શનિવાર,...

ભારતની લોકસભા ચૂંટણીમાં 543માંથી 293 બેઠક હાંસલ કરી સતત ત્રીજી ટર્મ માટે સત્તા હાંસલ કરવાના NDAના ઐતિહાસિક વિજય નિમિત્તે ધ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP) યુકે...

અમેરિકાની ધરતી પર અત્યાર સુધી કુલ સાત શિખરબદ્ધ મંદિર હિન્દુ ધર્મની ધજા લહેરાવી રહ્યા હતા, હવે તેમાં આઠમા મંદિર તરીકે ઉમિયા મંદિરનું નામ ઉમેરાયું છે. નેશવિલ...

તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોનાં મોત થયાં છે જ્યારે બે હજારથી વધુ લોકો ઘરવિહોણાં થઈ ગયા છે. આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ...



to the free, weekly Gujarat Samachar email newsletter