વિશ્વ ઉમિયાધામ ખાતે ભારતની 108 નદીઓના જળથી ભરેલા કળશનું પૂજન

વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ...

જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતાઃ ‘માતાપિતાની સેવા’ સેવા પુસ્તકનું વિમોચન

સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન...

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ રંગેચંગે મનાવાઇ હતી. ત્રણ દિવસની ઉજવણીના પહેલા દિવસ શનિવારે પૂજારીઓ દ્વારા રામલલ્લાને ગંગાજળથી સ્નાન...

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા - અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિકતાસભર...

સમાજની અનેક પેઢીઓને પોતાના તત્વબોધ થકી આધ્યાત્મિક જ્ઞાનની સરવાણી આપનારા આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનો ગૃહમંત્રી અમિત...

શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ-યુકેના પિનર ખાતે આવેલા પ્રથમ વિશાળ સ્વામિનારાયણ ટેમ્પલમાં 31 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન રંગેચંગે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા...

પોરબંદર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-છાયા સંચાલિત શ્રી સ્વામિનારાયણ આર.પી. બદિયાણી એન્ડ એસ.આર. બદિયાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે રૂ. 14 કરોડથી...

અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ આનંદપ્રિયદાસજી સ્વામી...

કચ્છના બળદીયા ગામના વતની અને હાલ બોલ્ટનમાં વસતા ઘનશ્યામભાઇ હિરજીભાઇ વેકરિયાને 50 વર્ષની સામાજિક સેવાઓના પ્રદાન બદલ એવોર્ડથી સન્માનતા મેયર એન્ડ્ર્યુ મોર્થન. 

અમદાવાદસ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ.પૂ. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નૈરોબી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો 72મો પાટોત્સવ...

એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ (AFH) ચેરિટી લગભગ 40 વર્ષથી વિવિધ પ્રકારના સારાં કાર્યો માટે ભંડોળ એકત્ર કરવાનું કાર્ય અવિરતપણે કરે છે. આ ચેરિટી લાયન્સ ક્લબ...

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતિની ઊજવણી 14 અને 15 ડિસેમ્બર 2024ના દિવસોએ BAPS શ્રી સ્વામિનારાયણ (નિસડન) મંદિર, લંડન ખાતે કરવામાં આવી હતી. વીકએન્ડના...



to the free, weekly Gujarat Samachar email newsletter