સંસ્થા સમાચાર (અંક 28 માર્ચ 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

પૂ. મહંત સ્વામી મહારાજનું દિલ્હી વિચરણ

બોચાસણવાસી શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં દિલ્હી વિચરણ કરી રહ્યા છે. તેમના દર્શનાર્થે હરિભક્તો મોટી સંખ્યામાં અક્ષરધામ ખાતે ઉમટી રહ્યા છે. 

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF ઈન્ડિયા)ના સહાધ્યક્ષો અમીત જોગીઆ MBE અને રીના રેન્જર OBEએ વિશિષ્ટ સેવા અને નોંધપાત્ર સિદ્ધિઓ સાથે તેમના પાંચ વર્ષના...

એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ (AHT) દ્વારા ડિસ્કવર બક્સ મ્યુઝિયમના સહકાર સાથે શુક્રવાર 26 એપ્રિલે હોળિકાત્સવના રંગોની રમઝટનો ઉત્સવ ઉજવાયો હતો જેમાં, ભારતીય સંસ્કૃતિ, સમુદાય...

સેન્ડીએ લિમિટેડ દ્વારા ગોલ્ફની રમત સાથે નેટવર્કિંગ અને ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ માટે ફંડ એકત્ર કરવા બુધવાર 30 એપ્રિલ 2025ના રોજ પિનેર હિલ ગોલ્ફ...

બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ (વેમ્બલી, કિંગ્સબરી અને નિસ્ડન) દ્વારા તા. 13-14 મેના રોજ પૂ. ઘનશ્યામપ્રિય સ્વામીના વ્યાસપીઠ પદે સંત પારાયણનું આયોજન કરાયું છે. 

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર...

હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ...

એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અમેરિકા સ્થિત સ્વામિનારાયણ સનાતન મંદિર-સવાનાહ દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. અહીં દિવ્ય...

આંતરાષ્ટ્રીય પુસ્તક દિન નિમિત્તે 23 એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં પુસ્તકો અને ગ્રંથોનું પૂજન કરાયું હતું. આ...

ગુજરાત સરકારમાં ચાર દાયકા સુધી વિવિધ હોદા પર રહીને વિશિષ્ટ યોગદાન આપનાર, સાહિત્યિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓના રાહબર તથા અનેકવિધ વિષયો...



to the free, weekly Gujarat Samachar email newsletter