
લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) દ્વારા બિઝનેસ અને પ્રોફેશનલ્સ ઈવેન્ટ- LCNL Link નું આયોજન 13 જૂન 2024ના રોજ ધામેચા લોહાણા સેન્ટર ખાતે કરવામાં આવ્યું...
નવનાત વણિક એસોસિયેશનની વાર્ષિક સામાન્ય સભા (AGM) રવિવાર 14 જૂન 2026ના રોજ યોજાઈ હતી. જેમાં 650થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2026-2028ની મુદત માટે નવી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી યોજાઈ હતી.
અનુપમ મિશન દ્વારા ડેન્હામમાં સાકાર થઇ રહેલા ૐ ક્રિમેટોરિયમના લોકાર્પણ પૂર્વે ગયા શુક્રવારે ધર્મોલ્લાસભર્યા માહોલમાં અધિક માસ મહાયજ્ઞ યોજાઇ ગયો. ભારતીય સમુદાયના વિવિધ વર્ગના લોકોની હાજરીથી હર્યાભર્યા આ કાર્યક્રમમાં સહુ કોઇએ અનુપમ મિશનના સ્તુત્ય...

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) દ્વારા બિઝનેસ અને પ્રોફેશનલ્સ ઈવેન્ટ- LCNL Link નું આયોજન 13 જૂન 2024ના રોજ ધામેચા લોહાણા સેન્ટર ખાતે કરવામાં આવ્યું...

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૧ જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લંડનસ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ૧૬ જૂન રવિવારે યોગ ઇવેન્ટનું...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) યુકે ચેપ્ટર દ્વારા મે 15 અને 16 તારીખોએ ઉત્સાહી અને માહિતીપ્રદ એકાઉન્ટેક્સની સફળતાના પગલે 17 મેએ...

તાજેતરમાં નવી સજાવટ કરાયેલું ચિન્મય કીર્તિ મંદિર લંડનના મેયર સાદિક ખાનની આગેવાની હેઠળ હેન્ડોન હબ વિકાસયોજનાના કારણે ખતરામાં આવી ગયું છે. બાર્નેટની લેબર...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

જૈન વિશ્વ ભારતી (JVB) લંડન દ્વારા 19 મેએ બોરહામવૂડના એલમ હોલ ખાતે તેરાપંથ જૈન સમાજના મુખ્ય પ્રણેતા પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજીના 50મા દીક્ષા દિવસના પવિત્ર...

કેબીસી આર્ટ્સ દ્વારા રવિવાર 19 મેએ લંડનના મહાલક્ષ્મી મંદિરના ઓડિટોરિયમમાં 20 સદીના સંગીતકાર/ ગીતલેખક પદ્મભૂષણ માયસોર વાસુદેવાચાર (1865-1961)ના જીવન-કવનને...

નવનાત વણિક એસોસિએશન (એનવીએ)ની 12 મેના રોજ વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2024-26ની મુદત માટે નવી...

ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષર મંદિરના 90મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. 90 વર્ષ પૂર્વે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી...