
FICCI UKઅને ભારતીય હાઈ કમિશન દ્વારા TechXchange 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેસ્થિત ભારતીય ટેક બિઝનેસીસ માટે વિપુલ તક દર્શાવવા માટે આ વિસ્તૃત...
ઇસ્ટ લંડન શ્રી સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રીની દ્વિશતાબ્દી નિમિત્તે પાંચ દિવસીય ઉજવણીનું આયોજન થયું હતું. કદમાં નાનો, પવિત્ર છતાં ઊંડાણભર્યું જ્ઞાન ધરાવતો આ શિક્ષાપત્રી ગ્રંથ 1826માં ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા લખાયેલો છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

FICCI UKઅને ભારતીય હાઈ કમિશન દ્વારા TechXchange 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેસ્થિત ભારતીય ટેક બિઝનેસીસ માટે વિપુલ તક દર્શાવવા માટે આ વિસ્તૃત...

કુએર્ડન વેલી પાર્ક અને ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)ના સંયુક્ત ઉપક્રમે રંગબેરંગી હોળી દોડ (હોળી કલર રન)નું આયોજન કરવામાં આવ્યું હતું. 250 પુખ્ત વ્યક્તિ અને...

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) અને યંગ લોહાણા સોસાયટી (YLS)ના સંયુક્ત ઉપક્રમે સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટરના જેવી ગોકળ હોલમાં ઈન્ટરનેશનલ વિમેન્સ...

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયને ઉજવતો ‘હોલિકાદહન’ ઉત્સવ સૌપ્રથમ વખત લેસ્ટર પાર્કમાં ઉજવાશે. રંગોના ઉત્સવ તરીકે પણ ઉજવાતો આ તહેવાર આ વીકએન્ડ પર રુશી...

સિટીબોન્ડ ટુર્સ દ્વારા તાજેતરમાં યુકેથી વારાણસી અને અયોધ્યામાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય રામમંદિર સુધીની વર્ષ 2024ની પ્રથમ એસ્કોર્ટેડ ગ્રૂપ ટૂરનું આયોજન...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાતા ‘વંદુ સહજાનંદ’ના ધ્યાનના પદોને 200 વર્ષ પૂર્ણ થયાં છે તે પ્રસંગે સમયખંડમાં શ્રી...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

વિવિધ પશ્ચાદભૂ અને વય સાથેની 1300થી વધુ મહિલાએ 9 માર્ચ 2024ના દિવસે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડેની ઉજવણી નિમિત્તે નીસ્ડન મંદિર તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ...
ઓસ્ટ્રોલિયાના ગેટનમાં આવેલા બીએપીએસના નવા મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે બે દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉદઘાટન પહેલાં ગેટનમાં તમામ મૂર્તિઓની સાથે નગરયાત્રા કાઢવામાં આવી હતી.

જાસપુર ખાતે નિર્માણ પામનારા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો...