બીએપીએસઃ નીતિમતા - મૂલ્યો અને શિસ્તનો ત્રિવેણીસંગમ

A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી. 

અબુધાબીમાં મંદિર તો શીખરબદ્ધ જ બનશેઃ શેખ અલ નાહ્યાન

10 ફેબ્રુઆરી 2024નો આ પ્રસંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના પ્રવાસે હતા અને યુએઇના પ્રેસિડેન્ટ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સત્તાવાર નિવાસસ્થાન કસર-અલ-વતન (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી....

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ...

લંડન તરફ જતાં A40 પર આવેલા અનુપમ મિશન, The Lea, Western Avenue, Denham UB9 4NAના પ્રવેશ પાસે સાઈન બોર્ડ ન હોવાથી ઘણાં હરિભક્તો અને મુલાકાતીઓ ત્યાંથી પ્રવેશવાનું...

• સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા ઝૂમ (Meeting ID: 813 6151 3846 Passcode: 220122) ના માધ્યમથી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણીનું તા.૨૨.૧.૨૨ને રવિવારે બપોરે ૪ વાગે (ભારત રાત્રે ૯.૩૦) વાગે આયોજન કરાયું છે.

યુનાઈટેડ આરબ અમીરાત એટલે કે યુએઈના પાટનગર અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર આકાર લઈ રહ્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય ૨૦૨૩ના અંતમાં પૂર્ણ થશે. તે યુએઈમાં સૌથી...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી વિચરણ માટે સુરત જવાના હતા. પરંતુ, સ્નાયુના દુખાવાને કારણે તેમનું પ્રસ્થાન મુલતવી રાખવામાં આવ્યું હતું....

૧ જાન્યુઆરી, ૨૦૨૨ને નવા વર્ષે યોજાયેલી ઓનલાઈન પારિવારિક શતાબ્દી મહાપૂજામાં ૨,૪૦૦થી વધુ પરિવારો જોડાયા હતા. BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડનના રેસિડેન્ટ...

• સંગમ ૨૧૦ બર્ન્ટ ઓક બ્રોડવે, એજવેર, મીડલસેક્સ HA8 OAP ખાતે તા.૧૮.૧.૨૨ને મંગળવારે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન ફૂડ બેંકનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8962 7062

પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય તરીકે વિદેશમાં તેમના પ્રથમ વિચરણનો પ્રારંભ કરવા શનિવાર ૨૦ નવેમ્બર...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે તેમની પ્રાતઃપૂજાનો...

નવનાત વણિક એસોસિએશને સમાજના ગ્રેજ્યુએટ થયેલ દિકરા-દિકરીઓના સન્માનનો એક શાનદાર સમારોહ રવિવાર તા.૧૨ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ હેઝમાં નવનાત ભવનમાં યોજ્યો હતો જેના...



to the free, weekly Gujarat Samachar email newsletter