સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા ભવ્ય ગીતા મહોત્સવ

સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ કાર્યક્રમમાં ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનની ઊજવણી કરતા નૃત્ય, ઉપદેશ અને નાટ્ય પરફોર્મન્સીસનો સમાવેશ થયો...

કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે કાર્યરત એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા વર્ષાંત ઊજવણી

કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ, પરિવારો, સારસંભાળ લેનારાઓ તેમજ મિત્રોને પણ તેમની યાત્રામાં સંપૂર્ણ સપોર્ટ ઓફર કરતી રજિસ્ટર્ડ ચેરિટી એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા તાજેતરમાં સભ્યો, મિત્રો અને પરિવારો સાથે વર્ષના અંત નિમિત્તે ઊજવણી કરવામાં આવી હતી....

વિશ્વ કાવ્ય દિન અને વિશ્વ જળ દિન નિમિત્તે હાઉસ ઓફ લોર્ડ્સમાં જલાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કવિતા અને કળાના સંગમ સ્વરૂપે ભારત અને સાઉથ એશિયાની 20 ભાષાઓમાં...

ભારતીય આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી આ મહિને યુકેની મુલાકાતે આવી રહ્યા છે. ગુરુજીની નિશ્રા હેઠળ નવનાત સેન્ટર હેઈઝ ખાતે રવિવાર 28 એપ્રિલ,...

અમદાવાદના સીમાડે જાસપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતા મંદિરની પ્રતિકૃતિ ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર બિઝનેસ પાર્કની ઈમારતો પર દર્શાવાઈ...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન...

અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના વડા અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના ઈન્ટરનેશનલ કો-ઓર્ડિનેટર બ્રહ્મવિહારીદાસ લંડનની ટુંકી મુલાકાતે આવ્યા હતા. તેમના વ્યસ્ત...

વેમ્બલીના માંધાતા યૂથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશનની ગુજરાતી શાળાના બધા જ વિદ્યાર્થીઓએ શનિવાર 23 માર્ચના રોજ ઋતુરાજ વસંતને આવકારતો ‘કવિતા ઉત્સવ’ આનંદઉલ્લાસથી...

અમદાવાદમાં યોજાયેલા અચલા ફાઉન્ડેશનના વાર્ષિક કાર્યક્રમ અને એજ્યુકેશનલ સેમિનારમાં કેરળના ગવર્નર આરીફ મોહમદ ખાનના હસ્તે લેખક પ્રફુલ્લ કાનાબારના પુસ્તક ‘વાર્તાવિહાર’નું...

અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી...

A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ...

A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા,...



to the free, weekly Gujarat Samachar email newsletter