સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા ભવ્ય ગીતા મહોત્સવ

સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ કાર્યક્રમમાં ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનની ઊજવણી કરતા નૃત્ય, ઉપદેશ અને નાટ્ય પરફોર્મન્સીસનો સમાવેશ થયો...

કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે કાર્યરત એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા વર્ષાંત ઊજવણી

કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ, પરિવારો, સારસંભાળ લેનારાઓ તેમજ મિત્રોને પણ તેમની યાત્રામાં સંપૂર્ણ સપોર્ટ ઓફર કરતી રજિસ્ટર્ડ ચેરિટી એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા તાજેતરમાં સભ્યો, મિત્રો અને પરિવારો સાથે વર્ષના અંત નિમિત્તે ઊજવણી કરવામાં આવી હતી....

વિશ્વ હિન્દી દિવસની ઉજવણી પ્રસંગે ઇંડિયા હાઉસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીના હસ્તે વરિષ્ઠ લેખક શૈલ અગ્રવાલ, પત્રકાર...

દાઉદી વોહરા સમાજના 53મા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ ત્રણ દિવસના અમદાવાદ પ્રવાસ દરમિયાન આસ્ટોડિયા વિસ્તારની કુત્બી મસ્જિદમાં 32મા દાઈ સૈયદના...

પ્રમુખસ્વામી મહારાજના 102મા જન્મદિવસની સુરત ખાતે થયેલી ઉજવણી દરમિયાન બીએપીએસ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિદ્વાન સંત, મહામહોપાધ્યાય...

પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં શનિવારે ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે SGVP ગુરુકુળ એટલે રાષ્ટ્રભક્તિ, આધ્યાત્મિક્તા...

માગશર સુદ પૂનમ - 26 ડિસેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સાધુતાની મૂર્તિસમાન સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી...

યુએઇના અબુધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય BAPS મંદિરના 14 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ઉદ્ઘાટન સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પૂ. મહંત સ્વામી મહારાજે...

પાલી જૈનાચાર્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લેખેન્દ્ર સૂરીશ્વર મહારાજના દૃઢ નિશ્ચયને કારણે દેશના પ્રથમ 1008 પાર્શ્વનાથ ભગવાન મંદિરનું નિર્માણ સાકાર થયું છે....



to the free, weekly Gujarat Samachar email newsletter