- 27 Jun 2023

ક્રોસબેન્ચ ઉંમરાવ લોર્ડ રાજ લૂમ્બા દ્વારા 23 જૂન, 2023ના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે ઈન્ટરનેશનલ વિડોઝ ડેની ઉજવણીમાં બેન્ક્વેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને...
હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ...
ક્રોસબેન્ચ ઉંમરાવ લોર્ડ રાજ લૂમ્બા દ્વારા 23 જૂન, 2023ના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે ઈન્ટરનેશનલ વિડોઝ ડેની ઉજવણીમાં બેન્ક્વેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું...
અમદાવાદ શહેરના જાસપુર ખાતે માતા ઉમિયાના ભવ્યાતિભવ્ય મંદિર વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે ત્યારે ઉમિયા ધામના નિર્માણના સહયોગ અર્થે...
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આધ્યાત્મિક વડા આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી આધ્યાત્મિક વિચરણ માટે બ્રિટન પધાર્યા છે.
હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર અને શ્રીમદ્ ભાગવત કથાને સંબોધતા પ.પૂ. સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે E=mc2નું સૂત્ર ભૌતિક જગતને વ્યાખ્યાયિત...
અનુપમ મિશનના અધિષ્ઠાતા પરમ પૂજ્ય સાહેબજીની વૈશ્વિક તીર્થયાત્રાને 50 વર્ષ થઈ ગયા છે. 1973માં શરૂ થયેલી આ મહાતીર્થયાત્રા, સંત સમાગમ, સત્સંગ અને સેવાના 50...
અનુપમ મિશનના આધ્યાત્મિક વડા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી 11 જૂનના રોજ લંડન પધાર્યા છે.
મહાવીર ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની 11 મી વર્ષગાંઠની ઉજવણી કરાઇ હતી. ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન 10 જૂનના રોજ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી સાથે સાંસ્કૃતિક...
જીવન સંધ્યાએ ઉભેલા આપણા સમાજના વડીલો અને વાત્સલ્યમયી માતૃશક્તિએ જીવનમાં અનેક કષ્ટ વેઠીને સ્નેહપૂર્વક પોતાના સંતાનોનો ઉછેર કરી શિક્ષિત કર્યા એટલું જ નહિ...
કેન્ટન - હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 જૂનના રોજ યોજાયેલી સહજાનંદ વ્યાખ્યાન માળાને સંબોધતા પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મનની...
લેસ્ટરમાં બેલગ્રેવ ખાતે શક્તિમાતા મંદિરમાં સાઈ બાબાના મંદિરનું નિર્માણ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. એમરશામના ટ્રસ્ટી શ્રી રાજ કામેલાના જણાવ્યા અનુસાર...