
યુકેમાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)ના જનરલ સેક્રેટરી સુરેશ મંગલગિરિને રાજધાની નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનું સૌભાગ્ય સાંપડ્યું...
સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ કાર્યક્રમમાં ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનની ઊજવણી કરતા નૃત્ય, ઉપદેશ અને નાટ્ય પરફોર્મન્સીસનો સમાવેશ થયો...
કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ, પરિવારો, સારસંભાળ લેનારાઓ તેમજ મિત્રોને પણ તેમની યાત્રામાં સંપૂર્ણ સપોર્ટ ઓફર કરતી રજિસ્ટર્ડ ચેરિટી એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા તાજેતરમાં સભ્યો, મિત્રો અને પરિવારો સાથે વર્ષના અંત નિમિત્તે ઊજવણી કરવામાં આવી હતી....

યુકેમાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)ના જનરલ સેક્રેટરી સુરેશ મંગલગિરિને રાજધાની નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનું સૌભાગ્ય સાંપડ્યું...

વર્લ્ડ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવ 2024 માર્ચ મહિનાઓમાં યોજાઈ રહ્યો છે ત્યારે 12 ફેબ્રુઆરી સોમવારે ઝૂમ બેઠકમાં ગ્લોબલ ગાઈડ ઓફ હાર્ટફૂલનેસ દાજી અને ડાયરેક્ટર...

ધ ભવન દ્વારા ગુરુવાર 8 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ...

લંડનના બ્રેન્ટફર્ડમાં આવેલા હનુમાન હિન્દુ ટેમ્પલ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે તાજેતરમાં લાગલગાટ ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો...

યુએઇના આ શહેરમાં બીએપીએસ દ્વારા નિર્માણ પામેલા આ ભવ્ય મંદિરનું લોકાર્પણ થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે એક ઐતિહાસિક પ્રસંગને યાદ કરવો રહ્યો. ગયા મે મહિનામાં...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની સોમવારે અબુ ધાબીમાં પધરામણી સાથે જ મિડલ ઇસ્ટનો ભારતીય સમુદાય...

નવનાત વડીલ મંડળ દ્વારા માદરે વતન ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગીતસંગીત સાથે યોજાયેલા આ કાર્યક્રમની લોકોએ મનભરીને મજા...

ધ ભારતીય વિદ્યાભવન, લંડન દ્વારા 27 અને 28 જાન્યુઆરી, 2024ના વીકએન્ડના ગાળામાં વાર્ષિક ફાઉન્ડર્સ ડેની ઉજવણીઓ કરવામાં આવી હતી. ભવન્સ ખાતે ફાઉન્ડર્સ ડેની...

બ્રિટિશ એશિયન ટ્રસ્ટે આગામી પાંચ વર્ષના ગાળામાં ભારતના ચાર મિલિયન બાળકોને શૈક્ષણિક સપોર્ટ પૂરો પાડવા પ્રાઈવેટ કંપનીઓ, ચેરિટીઝ અને એજ્યુકેશનલ સંસ્થાઓના...

નારાયણ સેવા સંસ્થાને (NSS) નોંધપાત્ર માનવતાવાદી પ્રયાસમાં કેન્યાના વિવિધ શહેરોમાં 20થી 30 જાન્યુઆરી 2024ના ગાળામાં ફ્રી કેમ્પ્સનું આયોજન કર્યું હતું અને 602થી...