પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્યાત્મિક પ્રવચનોમાં ઉમટ્યું જનસેલાબ

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your...

સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

SGVP-છારોડીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સંતમંડળ તથા ભક્તજનોની સાથે લેહ-લદ્દાખની યાત્રા દરમિયાન કારગીલ વિજય દિવસની પૂર્વસંધ્યા ઈન્ડો-તિબેટિયન બોર્ડર...

રામમંદિરના નિર્માણની જવાબદારી સંભાળતા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામમંદિરના ગર્ભગૃહમાં ભગવાન...

સમગ્ર ભારતમાં વિવિધ બીએપીએસ મંદિરોમાં આયોજિત વાર્ષિક પ્રાદેશિક બાલ-બાલિકા કાર્યકર શિબિરમાં બાલપ્રવૃત્તિના 14,300થી વધુ સ્વયંસેવકોએ હાજરી આપી હતી.

મુસ્લિમ વિશ્વના સૌથી પ્રભાવશાળી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ (સાઉદી અરેબિયા) ડો. મોહમ્મદ અલ-ઇસાએ તાજેતરમાં ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં વિવેકાનંદ...

સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ યુકેની સ્થાપનાને ૬ ઓગષ્ટના રોજ ૧૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ મહોત્સવમાં હાજરી...

વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીનાં શ્રીમુખેથી લંડનમાં સૌ પ્રથમવાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અધિક માસમાં સુંદર...

આઠમી વર્લ્ડ ઝોરોસ્ટ્રીઅન યુથ કોંગ્રેસ (8WZYC)નું આયોજન 27 વર્ષ વછી લંડનમાં 21થી 26 જુલાઈ 2023ના ગાળામાં કરાયું હતું જેમાં, 15 દેશના 515 યુવા પ્રતિનિધિઓ...

BAPS સ્વામીનારાયણ સંસ્થાના હિન્દુ ફેલોશિપના નેતાઓએ 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને BAPS દ્વારા પેરિસમાં નિર્માણાધીન...



to the free, weekly Gujarat Samachar email newsletter