ભારત સરકાર દ્વારા પ્રત્યર્પણની વિનંતીને માન આપી ભારતમાં ટ્રાયલનો સામનો કરવા બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય નાગરિક સમીરભાઈ વિનુભાઈ પટેલને મંગળવાર ૧૮ ઓક્ટોબરે ભારત મોકલી અપાયા છે. ભારત અને યુકે વચ્ચે ૧૯૯૨માં એક્સ્ટ્રડિશન સંધિ થયા પછી સૌપ્રથમ વખત...
ભારત સરકાર દ્વારા પ્રત્યર્પણની વિનંતીને માન આપી ભારતમાં ટ્રાયલનો સામનો કરવા બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય નાગરિક સમીરભાઈ વિનુભાઈ પટેલને મંગળવાર ૧૮ ઓક્ટોબરે ભારત મોકલી અપાયા છે. ભારત અને યુકે વચ્ચે ૧૯૯૨માં એક્સ્ટ્રડિશન સંધિ થયા પછી સૌપ્રથમ વખત...
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ, ભુવનેશ્વરના આઇસીયુ વોર્ડમાં આગ લાગવાથી લગભગ ૩૦ દર્દીઓનાં મોત થયાં છે. મોટાભાગના દર્દીનાં મોત શ્વાસ રુંધાવાને કારણે થયાં હતાં. લગભગ ૨૦ અન્ય લોકો દાઝી ગયા છે. અકસ્માત વખતે હોસ્પિટલમાં ૫૦૦ દર્દીઓ...

યુએસ સુધી ચકચારી બનેલા બોગસ કોલ સેન્ટરના અબજો રૂપિયાના કૌભાંડનો મુખ્ય આરોપી સાગર ઠાકર તેનાં મીરાં રોડ પરના કોલ સેન્ટર પર ક્રાઈમ બ્રાન્ચની રેડ વખતે રાતે...

સોજિત્રાના ડેમોલ ગામના વતની રવિ પટેલ પરિવાર સાથે ઘણા વર્ષોથી અમેરિકાના ઓહાયોમાં રહે છે. ૧૪મીએ તેમનો ૧પ વર્ષીય પુત્ર સની પટેલ સ્કૂલેથી સાઉથ ટ્રેલર રોડ પર...
બાબા જયગુરુદેવના ભવ્ય સંમેલનમાં વારાણસી અને ચંદૌલીને જોડતાં ગંગા નદી પરના દોઢ કિમી લાંબા રાજઘાટ પુલ ઉપર ૧૫મીએ નાસાભાગ થવાથી ૨૫ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૬૦થી વધુ ઘવાયા છે. ૨૦ વર્ષ પછી બનારસમાં જયગુરુદેવનું ફરી ભવ્ય સંમેલન યોજાયું હતું. સંમેલન...

ભારતીય વૈજ્ઞાનિકોએ કરેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અણીશુદ્ધ ગંગાજળમાંથી ટીબી-ટાઇફોઇડની દવા બની શકે છે. હિન્દુ ધર્મમાં ગંગા નદીનું વિશેષ મહત્ત્વ...
દેશના ૨૨ હાઇવેને રનવેની જેમ વિકસાવવામાં આવશે. સંરક્ષણ અને હાઈવે મંત્રાલય મળીને આ દરખાસ્ત મુદ્દે વિચારણા કરી રહ્યા છે. યુદ્ધ સમયે લડાયક વિમાનના લેન્ડિંગ અને ટેકઓફ માટે આ રનવે કામ લાગશે.

બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેના પિતા અનિલ તલપડેનું ૧૩મી ઓક્ટોબરે નિધન થયું હતું. સ્વ. અનિલ તલપડેને શ્રદ્ધાંજલિ આપતાં શ્રેયસ તલપડેના ઘરે ૧૯મી ઓક્ટોબરે પ્રાર્થનાસભાનું...

પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માગણી વચ્ચે સિનેમા ઓનર્સ એક્ઝિબિટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ ૧૪મીએ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ગોવામાં પાકિસ્તાની...
જર્મન સાસંદોની બનેલી ફેડરલ સમિતિ બુન્ડેસરાતે વર્ષ ૨૦૩૦થી પછીથી જર્મનીમાં કોઈ પેટ્રોલ કે ડીઝલ કાર ઉત્પાદ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે. જો આ નિર્ણય કાયદો બનશે તો જર્મન પ્રજા ૨૦૩૦ પછી માત્ર ઈલેક્ટ્રિક કે હાઈડ્રોજન ધરાવતી કારની જ ખરીદી કરી...