ચૂંટણીપંચે એનઆરઆઈને ભારતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુલ ૧.૧૪ કરોડ NRIમાંથી માત્ર ૧૬ હજાર મતદાતા નોંધાયા હતા. ભારતના ચૂંટણીપંચે ઓનલાઈન સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૧૬ હજાર નોનરેસિડેન્ટ...
