
પંજાબના ચંદીગઢમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર બે દિવસના નવજાત...

પંજાબના ચંદીગઢમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર બે દિવસના નવજાત...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

વડા પ્રધાન થેરેસા મે દ્વારા સુધારેલા ત્રણ લીગલ ડોક્યુમેન્ટ્સ સાથેની વિથ્ડ્રોઅલ સમજૂતીનો પણ આખરે પરાજય થયો છે, જેનું મુખ્ય કારણ આઈરિશ બેકસ્ટોપનો વિવાદિત...

છેલ્લા કેટલાક દિવસોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે લોકસભા ચૂંટણી માટેની તારીખોની અંતે ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકો માટે...

મંગળવાર તા.૫ માર્ચ ૨૦૧૯ની સાંજે જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીરની જન્મજયંતિ (ચૈત્ર સુદ તેરસ, ૧૭ એપ્રિલ ૨૦૧૯)નિમિત્તે શાનદાર ઉજવણી હાઉસ ઓફ કોમન્સમાં...

BAPSના વડા પૂ. મહંત સ્વામીએ તીથલમાં વિચરણ કર્યું હતું. તેઓ ૪થી માર્ચે સાંજે સેલવાસથી તીથલ પધાર્યા ત્યારે મંદિરમાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ તેમનું ભાવભીનું...

લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તેમ તેમ ‘રાજકીય સ્થળાંતર’નો સિલસિલો વેગ પકડી રહ્યો છે. આમાં શાસક ભાજપ સૌથી વધુ લાભમાં છે તો વિપક્ષ કોંગ્રેસ સૌથી વધુ...

વર્ષ ૧૯૬૧ બાદ ગુજરાતમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની બેઠક બાદ યોજાયેલી જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા...

ચૂંટણી પંચે મતદાનની તારીખો જાહેર કર્યાના એક જ દિવસ પછી કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ રમજાન માસમાં ચૂંટણી યોજવા બદલ વાંધો ઉઠાવ્યો છે. તેમણે ચૂંટણીની તારીખોમાં...

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને અનુરોધ કર્યો છે કે ભારતને સંસ્થાના...