
ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી જાહેર કરવાની સાથે જ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવાની ઘોષણા કરી છે. જ્યારે...

ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી જાહેર કરવાની સાથે જ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવાની ઘોષણા કરી છે. જ્યારે...
• સ્માર્ટ મીટરને લીધે એનર્જી વપરાશમાં વધારો ?

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું...

પુલવામા હુમલામાં પાકિસ્તાન-સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણી હોવાના પુરાવા ભારતે પાકિસ્તાનન સોંપ્યા છે. આ ઉપરાંત આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા...
ભારતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને આચારસંહિતા પણ લાગુ પડી છે ત્યારે રામમંદિરના નિર્માણનો મુદ્દો બાજુએ જ રહી ગયો છે. નરેન્દ્ર મોદીની સરકાર આ સંબંધે કોઈ અધ્યાદેશ જારી કરે તેવી સંભાવના પણ રહી નથી. આમ પણ, સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ-બાબરી...
ભારત દ્વારા સોદો કરાયેલા રાફેલ લડાયક વિમાનની આસપાસ વિવાદ અને રહસ્યના જાળાં વધી રહ્યાં છે. ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ વિમાન ખરીદવાના ભારત સરકારના નિર્ણયમાં શંકાનો કોઈ પ્રશ્ન જ ન હોવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ‘કેગ’ રિપોર્ટ બાબતે કોર્ટને ગેરમાર્ગે...

પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડનાર ભારતીય વાયુ દળના જાંબાઝ પાઇલોટ અભિનંદન વર્ધમાનને આશરે ૬૦ કલાક સુધી પાકિસ્તાનની જમીન પર રહ્યા હતા. વીતેલા પખવાડિયે...
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. મુરલી ક્રિશ્નને જાહેર કર્યું છે કે, ઊંઝા અને તલાળા વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ૨૩મી એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી સાથે જ થશે, જ્યારે માણાવદર અને ધ્રાંગધ્રા બેઠકોની પેટાચૂંટણી હમણાં નહીં થાય. અહીં નોંધવું...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે ૪૭ જેટલી હસ્તીઓને પદ્મ એવોર્ડ એનાયત કર્યાં હતાં. તેમાં ગુજરાતમાંથી સેપ્ટના બિમલ પટેલ, ગણપત યુનિવર્સિટીના ગણપત પટેલ, સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજના શ્રીમતી મુક્તાબહેન ડગલી, ખેતીક્ષેત્રે પ્રદાન બદલ વલ્લભભાઈ...
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે રાષ્ટ્રપતિએ પૂર્વ કેન્દ્રીય નાણાસચિવ ડો. હસમુખ અઢિયાની નિમણૂક કરી છે. નિયુક્તિનો સત્તાવાર મેઇલ યુનિવર્સિટીને મળ્યો છે.