
અમદાવાદઃ કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહરાજ્ય પ્રધાન હરિન પાઠકે હાલના કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુને અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે...
અમદાવાદઃ કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહરાજ્ય પ્રધાન હરિન પાઠકે હાલના કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુને અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે...
બેંગાલૂરુ, અમદાવાદઃ ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ ૨૪ સપ્ટેમ્બરે સવારે સવા સાત વાગ્યે ભારતના માર્સ ઓર્બિટર...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૮ સપ્ટેમ્બરે ન્યૂ યોર્કમાં મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે તેમના સંબોધનમાં એમ્બેસી સંબંધિત અને વિઝાના મુદ્દે કેટલીક...
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આકાર લઇ રહેલી વૈશ્વિક આર્થિક નગરી સમાન ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ ટેક (ગિફ્ટ) સિટીમાં ન્યૂ યોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર એસોસિયેશન (ડબલ્યુટીસીએ) તેમ જ બીએસઇની બેક ઓફિસ કાર્યરત થશે.
ગુજરાત અત્યારે તો નવરાત્રિના ઉલ્લાસમાં છે. બદલાતા સમયે રાસ-ગરબાને નવો, આધુનિક બનાવી દીધો છે અને તેમાં ભાગ લેનારાઓને રાસ રમવા ઉપરાંત પોતાનાં સૌંદર્ય અને શક્તિનો અંદાજ પૂરો પાડવામાં યે રસ હોય છે એટલે ઝગમગતી રોશનીની વચ્ચે લાંબા રેશમી રંગીન ઝભ્ભા...
વડોદરાઃ પતિ વિરુદ્ધની ભરણપોષણની પિટિશન હાઇકોર્ટે કાઢી નાખતાં નારાજ થયેલી બ્રિટિશ સિટિઝનશિપ ધરાવતી અને સેવાસીમાં રહેતી મહિલાએ એક વર્ષ પહેલાં વડોદરા ફેમિલી કોર્ટનાં પ્રિન્સિપાલ મહિલા જજની ચેમ્બરમાં અસભ્ય વર્તન બદલ કોર્ટે આ મહિલાને એક વર્ષ અને...
વિજાપુરઃ નવરાત્રિ મહોત્સવ વિશ્વભરમાં ગુજરાતની આગવી ઓળખ બની ચૂક્યો છે. પરંતુ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ત્રણ ગામોમાં અંદાજે એક સદીથી નવરાત્રિની ઉજવણી થતી નથી. રૂઢીઓ અને પરંપરામાં માનતા આ ગામોમાં દાયકાઓ પછી આજે પણ નવરાત્રિની કોઈ પણ પ્રકારની...
આણંદઃ આણંદ નજીકના વડતાલ સ્વામિનારાયણના અજેન્દ્રપ્રસાદની વ્યભિચારના કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી છે.
લંડનઃ ગુસ્સો એ એક એવું પરિબળ છે જેના દ્વારા વ્યકિતને માત્ર અને માત્ર નુકસાન જ થાય છે. આ સનાતન સત્ય જાણવા છતાં લોકો ગુસ્સો કરે છે અને પરિણામે હૃદયરોગ જેવાં ગંભીર રોગોનાં શિકાર બને છે.
ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટી દ્વારા ૩૪મા ક્રિસમસ લંચ કાર્યક્રમનું શાનદાર આયોજન મીચમ રોડ સ્થિત આર્ચબીશપ લેનફ્રેન્ક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્રોયડનના...