
સ્થાનિક નગરપાલિકા અને ભાજપ આયોજિત ‘મોક્ષરથ’ લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન અને વલ્લભીપુરના જમાઈ મનસુખભાઈ માંડવિયા ઉપર ‘પાસ’ (પાટીદાર આંદોલન સમિતિ)ના...

સ્થાનિક નગરપાલિકા અને ભાજપ આયોજિત ‘મોક્ષરથ’ લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન અને વલ્લભીપુરના જમાઈ મનસુખભાઈ માંડવિયા ઉપર ‘પાસ’ (પાટીદાર આંદોલન સમિતિ)ના...
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલા ધો. ૧૦ની પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ૬૮.૨૪ ટકા પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષની સરખામણીમાં ૧.૧૮ ટકા વધુ છે.
જિલ્લાના ગરેજ ગામનાં વતની અને છેલ્લા આઠ વર્ષથી ઇઝરાયલમાં સ્થાયી થયેલા ભીમભાઈ મોઢવાડિયાએ પોતાના જ ગળામાં ચાકુના ઘા મારીને જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

લોકસંગીત ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન બદલ નવી દિલ્હી સ્થિત સંગીત-નાટ્ય અકાદમી દ્વારા ગુજરાતના જાણીતા લોકકલાકાર યોગેશ ગઢવીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી થઇ...
• બોમ્બ બ્લાસ્ટનો આરોપી દુબઈથી ડીપોર્ટઃ અમદાવાદમાં વર્ષ ૨૦૦૮માં કરાયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ૮૦મા આરોપી શુહેબ અબ્દુલ પોટ્ટનીકલને દુબઈથી ભારત ડીપોર્ટ કરાયો હતો. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ કેરળથી તેની ધરપકડ કરી છે. શુહેબને કોર્ટમાં રજૂ કરી...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આગામી વિધાનસભા ચૂંટણીના સુકાની રહેશે અને તેમના નેતૃત્વમાં જ ગુજરાતમાં નવી સરકારની રચના થશે. આ સ્પષ્ટ સંકેત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ...

કેગિસો રબાડા, વેઇન પાર્નેલે તરખાટ મચાવતા ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં પ્રવાસી સાઉથ આફ્રિકાનો સાત વિકેટે આસાન વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા...

ભારતમાં સૌપ્રથમ વખત ઝીકા વાઈરસના ત્રણ કેસ અમદાવાદમાં નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તેની પુષ્ટી કરી છે. મચ્છરોના કરડવાથી એકથી બીજી વ્યકિતમાં...
આ પૃથ્વીના પગથારે મનુષ્ય જન્મ લેતાં આપણે માની ગોદમાં આંખો ખોલી અને બાપને ખભે ચઢી જગ જોયું એની સેવાથી અધીક બીજી કોઇ સેવા નથી. મા-બાપ માટે દુ:ખ સહન કરવું એ કોઇ અહેસાન કે બોજ નથી, એ આપણી ફરજ છે, આપણા માથે એનું કર્જ છે, મા-બાપને સાથે રાખી એમની સાર-સંભાળ...

જમ્મુ-કાશ્મીરના પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા યુદ્ધવિરામના ભંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા બુધવારે મોડી રાતથી ફાયરિંગ...