યુનાઇટેડ નેશન્સ (યુએન) હસ્તકની ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS)ના સભ્યપદે કાયદાવિદ્ નીરુ ચઢ્ઢાની વરણી થઇ છે. તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે તો ભારત માટે પણ આ એક મહત્ત્વની સિદ્ધિ છે. યુએનની આ જ્યુડિશિયલ બોડી માટે યોજાયેલી...
યુનાઇટેડ નેશન્સ (યુએન) હસ્તકની ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS)ના સભ્યપદે કાયદાવિદ્ નીરુ ચઢ્ઢાની વરણી થઇ છે. તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે તો ભારત માટે પણ આ એક મહત્ત્વની સિદ્ધિ છે. યુએનની આ જ્યુડિશિયલ બોડી માટે યોજાયેલી...
તા. ૯-૭-૧૬નું ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ મળ્યા. તેની સાથે ‘એફબીઆઈ - ૧૬’ અંક પણ મળ્યો. પહેલા પાને જ નિઃસ્વાર્થ સેવા આપનારા આપણા સી. બી.પટેલનો ફોટો અને તેમનું લખાણ વાંચીને ખરેખર આનંદ થયો. આ અંકમાં ઘણું જાણવાનું - સમજવાનું છે. અંક ભલે ઈંગ્લિશમાં...
માનવ જીવનનું ક્રુર સત્ય‘‘હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે,પાપી તેમાં ડૂબકી દઈને, પુણ્યશાળી બને છે’’ - કવિ કલાપીક્યારેક કરેલી ભૂલનો પસ્તાવો જો માનવી સાચા દિલથી કરે તો પરમાત્મા એને માફ કરી દે. પણ એમ થતું નથી કારણ કે માનવીનો અહં અને...
હિન્દુ ધર્મ વિશે અન્ય એક વાચકે તેમના વિચારો રજૂ કર્યા. તે થોડાઘણા અંશે સત્ય હોઈ શકે. બાકી મનમાં રહેલો ઊભરો આવી રીતે ઠાલવવો યોગ્ય નથી.
નર્મદા ઉપરનો કોંક્રિટ ગ્રેવિટી ડેમ ૧,૨૧૦ મીટર એટલે કે ૩,૯૭૦ ફૂટ લાંબો છે. સૌથી ઊંડા પાયાના સ્તરથી તેની મહત્તમ ઊંચાઈ ૧૬૩ મીટરની છે. ૬૮.૨૦ લાખ ઘન મીટર ક્રોંક્રિટિંગ ધરાવતો આ ડેમ વિશ્વનો સૌથી મોટો બીજા ક્રમાંકનો ક્રોંકિટ ગ્રેવેટી ડેમ છે. ૮૦ લાખ...
ક્રિકેટની રમત થતી થકી આવકની વહેંચણીને લઈ છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે થયેલી સહમતી બાદ નવા રેવન્યૂ...
ભારતીય હાઈ કમિશન દ્વારા સોમવાર તા.૬-૨-૧૭ના રોજ ભારતના હાલના બજેટથી ઉદભવતી તકોની ચર્ચા અને વિશ્લેષણ માટે લંડનમાં ઈન્ડિયા હાઉસ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો.
હિંદવી સ્વરાજના પ્રણેતાના અનુયાયી અલગ અલગ જન્મજયંતી મનાવે છે અને વૈજ્ઞાનિકો વળી ત્રીજી દર્શાવે છે
બાબાસાહેબ જીવનસંઘર્ષનું પ્રતીક છે. તેઓ એક એવા ઉચ્ચ કોટિના નેતા હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારતના કલ્યાણમાં સમર્પિત કર્યું હતું. તેમાં પણ ખાસ કરીને ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે નબળા હતા. તેમને આ અભિશાપમાંથી મુક્ત કરવાનો ડો. આંબેડકરના જીવનનો...

કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ પછી હવે ભારતીય મૂળની ત્રીજી મહિલા ડોક્ટર શાવના પંડ્યા અવકાશમાં જવા ઉડ્ડયન કરશે. મૂળ ગુજરાતના વતની પરંતુ હવે મુંબઇમાં સ્થાયી...