Search Results

Search Gujarat Samachar

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લંડનના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે તેમના અંગત સલાહકાર અને જાણીતા ટેક્નોક્રેટ સામ પિત્રો઼ડા પણ આવશે. આ દરમિયાન...

ગત વર્ષના એપ્રિલથી જૂનની સરખામણીએ આ વર્ષના એપ્રિલથી જૂનમાં અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી ફ્લાઇટની સંખ્યામાં ૫.૭ ટકા અને પેસેન્જર્સની સંખ્યામાં ૮.૫ ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટ પર જૂન ૨૦૧૮માં જૂન ૨૦૧૭ની સરખામણીમાં ડોમેસ્ટિક પેસેન્જરોની...

યુકેના મેન્સફિલ્ડમાં કોર્પોરેટ ઓફિસ ધરાવતી જયવેલ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડના અમદાવાદના એરોસ્પેસ એન્ડ એન્જિનિયરિંગ સેન્ટરનું ઉદઘાટન ૨૬ જુલાઈને ગુરુવારે...

તા. ૨૮ જુલાઈથી તા.૫ ઓગસ્ટ દરમિયાન અમેરિકામાં શ્રી સ્વામીનારાયણ મંદિર., શિકાગોનો ૨૦મો પાટોત્સવ યોજાઈ ગયો. તે દરમિયાન નવ દિવસની પારાયણ, ત્રણ દિવસના મહાવિષ્ણુયાગનું...

જેતપુરના પેઢલા ગામે આવેલા ગોદામમાં ટેકાના ભાવે ખરીદી રખાયેલી મગફળીની ગુણીઓમાંથી નીકળેલા ધૂળ અને કાંકરાની તપાસ દરમિયાન અન્ય ગોડાઉનોની જેમ આ ગોદામ પણ સળગાવી દેવાનો પ્લાન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. મગફળીની ગુણીઓના ચેકિંગમાં ૨૦ ટકા...

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન સામે બળવાના એંધાણ દેખાઈ રહ્યા છે. પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કોર્બીન વિરુદ્ધ પડકાર સર્જાયો છે. લિઝ કેન્ડાલ, ચુકા ઉમન્ના અને સ્ટીફન કિનોક સહિત પાર્ટીના ૧૨ મધ્યમમાર્ગી સાંસદો સસેક્સના...

વર્ષ ૧૯૪૪માં રવિન્દ્રનાથ ઠાકુર રચિત ‘રવીન્દ્ર-વીણા’ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ ‘મન મોરી બની થનગાટ કરે..’ આપ્યું એવી રીતે ગુજરાતના ભક્તિ કવિ નરસિંહ મહેતા રચિત ‘ખમ્મા મારા નંદજીના લાલ’ ગીતનો બંગાળી ભાષામાં અનુવાદ કરાયો છે. પ્રથમ વખત એવું...

હંડોરણા જતા માર્ગ પર ટ્રક અને મેજીક વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતાં. ત્રણને ગંભીર અને ૪ લોકોનું સામાન્ય ઈજા થઈ હતી. જાફરાબાદ તરફથી બીજી ઓગસ્ટે સાંજના ૧૨ પેસેન્જર ભરીને મુસાફરી કરતા વાહનને રાજુલા તરફ જ આવી રહેલી...

ભાજપી નેતા જયંતી ભાનુશાળીના સુરતની યુવતી સાથેના સેક્સકાંડની વાતો બહાર આવ્યા પછી ભાજપી નેતાઓની પ્રેમલીલાઓ નલિયાકાંડ સાથે પણ જોડાયેલી હોવાની વાત બહાર આવી...

અમદાવાદની ૪૫ વર્ષ જૂના અને જાણીતી લો ગાર્ડન ફૂડ સ્ટ્રીટ પર પહેલી વખત કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું છે. અત્યાર સુધી સમયાંતરે અથવા પ્રસંગોપાત વેપારીઓને...