
જોધપૂરના મારવાડ રાજઘરાનાના પૂર્વ રાજમાતા, જોધપૂરના પૂર્વ સાંસદ અને ગુજરાતના ધ્રાગંધ્રાના રાજકુમારી કૃષ્ણા કુમારીનું ૯૨ વર્ષની પાકટ વયે સોમવારે, બીજી જુલાઈ...

જોધપૂરના મારવાડ રાજઘરાનાના પૂર્વ રાજમાતા, જોધપૂરના પૂર્વ સાંસદ અને ગુજરાતના ધ્રાગંધ્રાના રાજકુમારી કૃષ્ણા કુમારીનું ૯૨ વર્ષની પાકટ વયે સોમવારે, બીજી જુલાઈ...

લોકલ કાઉન્સિલ્સ દ્વારા લગાનારા ભારે બિઝનેસ રેટ્સને કોર્ટ દ્વારા બહાલી અપાશે તો આશરે ૪૦,૦૦૦ એટીએમ બંધ થઈ શકે છે. દેશભરમાં પબ્સ અને દુકાનોમાં ગોઠવાયેલાં ATM સ્વતંત્ર...

તણાવ અથવા ચિંતાતુરતાના કારણે બીમારીની રજા લેનારા પોલીસ ઓફિસર્સની સંખ્યામાં ગત વર્ષમાં ૭૭ ટકાનો ઉછાળો આવ્યો છે. ગત વર્ષમાં આશરે ૧૦,૦૦૦ પોલીસ અધિકારીએ સ્ટ્રેસ...

લંડનના વેમ્બલીમાં જાણીતા કથાકાર પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠે ‘ભાગવત કથા’નું આયોજન કરાયું છે. પૂ.ભાઈશ્રીનો જન્મ ૩૧.૦૮.૧૯૫૭ના રોજ સૌરાષ્ટ્રના દેવકા...

૨૦૧૮નું વર્ષ હિંદી ભાષાના વૈશ્વિકરણની દિશામાં મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે જ ભારત અને મોરેશિયસ સરકાર દ્વારા ૧૧મા વિશ્વ હિંદી સંમેલનનું આયોજન થઈ રહ્યું...

બ્રેડ અને ફૂડ એડિટિવ્સ અંગેના હાલના કાયદા વિશેના ચિંતાજનક અહેવાલોને પગલે વીરેન્દ્ર શર્મા MP એ આપણાં ભોજનમાં વપરાતા પદાર્થો વિશે ખાતરી માગતો પત્ર સેક્રેટરી...

ભારતમાં હત્યાના ગુનામાં સજા સામે પડતર અપીલ દરમિયાન છૂટેલા અને યુકે નાસી આવેલા ૪૧ વર્ષીય સુખવિન્દરસિંઘે પોતાના ૩૯ વર્ષીય બનેવી હરીશ કુમારની છૂરો મારીને...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા.૭.૭.૧૯૯૮ના...

ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૯૨ વર્ષનાં છે અને બીમાર છે. તેમની ઉંમર અને અવારનવાર બગડતી તબિયતને લીધે તાજેતરમાં સેન્ટ પૉલ કેથેડ્રલમાં યોજાયેલા સર્વિસ સેરીમની સમારોહમાં...

૧૭ વર્ષીય એંજલ પટેલની તાજેતરમાં મિસ ઈંગ્લેન્ડની સ્પર્ધાની એશિયન ફેસ ઓફ મિસ ઈંગ્લેન્ડ તરીકે સેમિફાઈનલમાં પસંદગી કરવામાં આવી છે. સ્પર્ધાના આ તબક્કા સુધી...