ગુજરાતના મુખ્ય પ્રધાનમાંથી વડા પ્રધાનપદ સુધીની મજલ કાપીને ભારતીય જનતા પક્ષમાં નવચેતનનો વિશ્વાસસભર સંચાર કરનાર નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ‘મિશન ૪૪ પ્લસ’ આદરીને ભારતના મુગટ-રાજ્યમાં ભાજપને શાસનમાં લાવવાનો ગંભીર સંકલ્પ કર્યો છે. મોદીના...
ગુજરાતના મુખ્ય પ્રધાનમાંથી વડા પ્રધાનપદ સુધીની મજલ કાપીને ભારતીય જનતા પક્ષમાં નવચેતનનો વિશ્વાસસભર સંચાર કરનાર નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ‘મિશન ૪૪ પ્લસ’ આદરીને ભારતના મુગટ-રાજ્યમાં ભાજપને શાસનમાં લાવવાનો ગંભીર સંકલ્પ કર્યો છે. મોદીના...
અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવા માટે લંડન ખાતેથી તથા ભારતમાંથી છેલ્લા કેટલાક સમયથી અસરકારક પ્રયત્ન કરવામાં આવે છે...
અમદાવાદઃ ગુજરાતના બે મંત્રીઓ વરિષ્ઠ મંત્રી - શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને નાગરિક ઊડ્ડયન મંત્રી સૌરભ પટેલે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવામાં આવે. નાગરિક ઊડ્ડયન મંત્રી સૌરભ પટેલે...
ખેડા જિલ્લાના પીપલગ ગામ નજીક નેશનલ હાઈવે નં-૮ને સિક્સ લેન કરવાની કામગીરી શરૂ થઇ છે. પરંતુ સિક્સ લેનને કારણે હાઈવે પરથી આવન-જાવનમાં ભારે તકલીફ પડતી હોવાથી ગ્રામજનોએ કામગીરીનો વિરોધ કરીને ગામમાં જવા અન્ડર બ્રિજ બનાવવાની માગણી કરીને હાઈવે પરની...
હિંમતનગરઃ વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ પ્રાંતિજ ખાતે બ્રિટિશ નાગરિકની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઇમરાન દાઉદની ફેર જુબાની લેવા માટે સરકાર પક્ષે કરેલી અરજી સ્પશિયલ કોર્ટના જજ આઇ.પી. શાહે ફગાવી છે.
ભૂજઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન સૌથી ઓછા વરસાદથી સૂકા ભઠ્ઠ થયેલા કચ્છના ૩૫૩ જેટલા ગામોને આખરે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરીને આ તમામ ગામડાઓમાં પશુઓ માટે ઘાસચારો અને લોકો માટે પીવાના પાણી સહિતની અછતની કામગીરી માટે સાબદું...
ભારત, બ્રિટન કે પછી આફ્રિકા.... કારમા દુકાળ, અફાટ રણ અને અપાર મુશ્કેલીઅો છતાં જો કોઇ પ્રજાએ આપબળે સફળતાના શિખરો સર કર્યા હોય તો તે છે કચ્છીઅો. બ્રિટનમાં આજે કચ્છીઅોની સંખ્યા ભલે ૪૦,૦૦૦ જેટલી હોય પરંતુ કચ્છીઅોએ જે પ્રગતિ કરી છે તે બેમિસાલ છે.
વડોદરામાં સિદ્ધનાથ મંદિર પાસેથી ૨૦૦૦ વર્ષ જૂની વાવની સ્થાનિક પ્રજાજનો દ્વારા સફાઇ કરાતાં શિવલિંગ, પાર્વતી અને ગણપતિની મૂર્તિ મળી આવતી હતી. ઐતિહાસિક મહત્વ ધરાવતાં આ શહેરની ફરતે આવેલી નવનાથની વર્તમાન સ્થિતિ સુધારવા વડોદરા શહેર નવનાથ કાવડ યાત્રા...
આગામી ફેબ્રુઆરીમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપ માટે પસંદ થયેલા ટીમ ઇંડિયાના ૩૦ સંભવિત ખેલાડીઓમાં ગત વર્લ્ડ કપના સ્ટાર ખેલાડીઓના નામ સામેલ નથી તે માટે કોઇએ...
ભારતની રાજકીય ક્ષિતિજે એક નવું જોડાણ આકાર લઇ રહ્યું છે. તાજેતરમાં મુલાયમ સિંહના નેતૃત્વમાં મળેલા લાલુ પ્રસાદ, શરદ યાદવ, એચ. ડી. દેવેગૌડા જેવા પીઢ નેતાઓએ...