Search Results

Search Gujarat Samachar

ગુજરાત રાજ્યસભામાં ભાજપના સભ્યો ચુનીભાઈ ગોહેલ, શંભુપ્રસાદ ટૂંડિયા, લાલસિંહ વાડોદિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીની ટર્મ પૂરી થવાની હોવાથી આ ચાર બેઠકો માટે ૨૬ માર્ચે ચૂંટણી યોજવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે, જેમાં આ વખતે ભાજપને ૧ બેઠક ગુમાવવી...

કોરોના વાયરસે વિશ્વભરમાં ભય ફેલાવ્યો છે. ભારતમાં આ વાયરસના કેસની સંખ્યા આશરે ૫૦ પહોંચી છે. જેમાંથી ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને નવસારીમાં કોરોનાના પાંચ...

હોળીનો તહેવાર જ્યાં જ્યાં ભારતીય લોકો રહે ત્યાં ત્યાં ધામધૂમથી ઉજવાય છે. ફાગુ ખીલવાનો આ તહેવાર વસન્ત પંચમીના ૪૦મા દિવસે આવે છે અને ત્યાં સુધીમાં ખુબ સારી...

થોડાક વર્ષ પહેલાં જ્યારે દેશની ખાનગી બેન્કોની વાત થતી ત્યારે યસ બેન્કનું નામ મોખરે રહેતું હતું. દોઢ દસકા પહેલાં શરૂ થયેલી યસ બેન્ક આજે બરબાદીના આરે છે....

ષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે દેશની ૧૬ મહિલાઓને નારી શક્તિ પુરસ્કારથી સન્માન્યા હતા. મહિલાઓને ભારતમાં અપાતું આ સર્વોચ્ચ...

સોશિયલ મીડિયામાં કટાક્ષ ફરી રહ્યો છે કે ‘ઘરમાં પૈસા રાખો તો નોટ બંધ અને બેન્કમાં રાખો તો બેન્ક બંધ!’ આવી રમૂજો અને વ્યંગો તાજેતરમાં કાચી પડેલી યસ બેન્કના સંદર્ભમાં ફરતી થઈ છે. કોઈ પણ બેન્ક બંધ થાય તેનાથી ઘણા પ્રશ્નો સર્જાય છે. બેન્કના ખાતેદારોને...

યસ બેન્કના ધબડકાના રાણા કપૂરનું નામ આજે ભારતીયોમાં ઘરે ઘરે ચર્ચાઇ રહ્યું છે. એક સમયે બેન્કમાં ઇન્ટર્ન તરીકે કામ કરતા રાણા કપૂરે સમયના વહેવા સાથે પોતાની...

 શહેરના રજપૂતપરામાં આવેલા જીવંતિકા મંદિરે દર વર્ષે ૧૫૦થી વધુ વિધવાઓને જમાડાય છે. એટલું જ નહીં તમામ વિધવાઓને ભેટમાં સાડી, મુખવાસ, ફ્રૂટ અને દક્ષિણા પણ અપાય...

જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં તાજેતરમાં એક સંશોધન પ્રકાશિત થયું છે, જેમાં જણાવ્યું છે કે અખરોટ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. ઉપરાંત હૃદયસંબંધી...

વડગામની શ્રી વી. જે. પટેલ હાઇસ્કૂલમાં સુરેન્દ્રસિંહ રેવર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશો ફેલાવવા હાઇસ્કૂલના મેદાનમાં જ સુરેન્દ્ર...