
વિજ્ઞાનીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે, ટાલ વાળા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ વધુ છે અને તેમનું મોત પણ કોરોનાથી થવાની શક્યતા ઊંચી છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું...
વિજ્ઞાનીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે, ટાલ વાળા લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ વધુ છે અને તેમનું મોત પણ કોરોનાથી થવાની શક્યતા ઊંચી છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખરજવું - ખસની સમસ્યા વિશે.
ગ્રંથનું નામ છેઃ Amaravati Poetic Prism, 2019. આંધ્ર પ્રદેશના વિજયવાડા જેવા આ સોહામણા નગરમાં ‘આંતરરાષ્ટ્રીય વિવિધ ભાષી કવિ મિલન’ યોજાયું હતું. ‘મિલન’ શબ્દ...
સડન કાર્ડિયાક અરેસ્ટની સ્થિતી કોઇ પણ વ્યકતિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે કારણ કે તેમાં હૃદય અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે. હાર્ટ ડિસીઝથી થતાં મૃત્યુમાં...
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ઇજનેર ગિરજાશંકર મોહનભાઇ સાધુએ પંચમહાલ-ગોધરામાં મિનરલ વોટર પ્લાન્ટ શરૂ કરવા અને દર ત્રણ મહિને ફેકટરીએ આવી હેરાનગતિ નહી કરવા માટે રૂ. ૧.૨૦ લાખની લાંચ લીધી હતી. ગિરજાશંકર મોહનભાઇ સાધુ પાસેથી અમદાવાદ શહેરમાં પ્લોટ,...
જાનમાં ગોધરાથી ગયા બાદ ૧૦૮ દિવસથી પાકિસ્તાનમાં ફસાયેલા ૨૭ લોકો પૈકી ૨૬ જણા ૨૭મીએ સ્વેદશ પરત ફર્યાં છે. અમૃતસરમાં ૭ દિવસ માટે તેમને સરકારી ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે ૧ વ્યક્તિનું પરત ફરવા માટે મંજૂર થયેલા લિસ્ટમાં નામ ન હોવાથી તેને હજી ૧૦...
બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે બૂઢીગંગા નદીમાં હોડી ડૂબી જવાથી ૨૮ લોકોનાં મોત થયાના અહેવાલ ૨૯મીએ હતાં. હોડીમાં ૧૦૦થી વધુ લોકો સવાર હતા. ૨૮ મૃતદેહ બહાર...
ટીકટોક સ્ટાર સિયા કક્કડે (ઉં ૧૬) ૨૫મી જૂને આત્મહત્યા કરી છે. સિયા સોશિયલ મીડિયા પર તેના વીડિયોથી ઘણી પ્રખ્યાત હતી. જોકે હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું...
અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો - આ ચાર માસના સમૂહને હિન્દુ કેલેન્ડરમાં ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ ચાતુર્માસમાં ઉપવાસ આદિ કરીને તપ કરવાનું શાસ્ત્રોમાં...
પત્નીઃ તમારામાં જરાય મેનર્સ જ નથી. હું એક કલાકથી બોલ-બોલ કરું છું. તમે તો બોલતાં જ નથી અને પાછા બગાસાં ખાવ છો.પતિઃ અરે, હું બગાસાં નથી ખાતો. બોલવાની કોશિશ...