
ઝામ્બિઆના પ્રથમ પ્રમુખ કેનેથ ડેવિડ કૌન્ડાએ ટુંકી માંદગી બાદ ૧૭ જૂન ૨૦૨૧ના રોજ આ દુનિયાને અલવિદા કરી છે. ૯૭ વર્ષીય કૌન્ડા તેમની પાછળ ૩૦ ગ્રાન્ડચિલ્ડ્રન...
ઝામ્બિઆના પ્રથમ પ્રમુખ કેનેથ ડેવિડ કૌન્ડાએ ટુંકી માંદગી બાદ ૧૭ જૂન ૨૦૨૧ના રોજ આ દુનિયાને અલવિદા કરી છે. ૯૭ વર્ષીય કૌન્ડા તેમની પાછળ ૩૦ ગ્રાન્ડચિલ્ડ્રન...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
વિશ્વભરના રાજકીય વિશ્લેષકોથી માંડીને અખબારી માધ્યમોની નજર ૨૪ જૂને ભારતના પાટનગરમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ પર મંડાઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના...
ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસમાં લખ્યું છેઃ ‘હાનિ લાભ જીવન મરણ યશ અપયશ વિધિ હાથ’ અર્થાત્ હાનિ-લાભ, જીવન-મરણ, યશ-અપયશ આ ઘટનાઓ માનવીના હાથમાં નથી, વિધાતાના હાથમાં છે. એક ગુજરાતી ભજનમાં ગવાયું છે કે, ‘જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધારે ખૂબસુરત બનાવવા માટે રાજ્ય સરકાર વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળામાં રૂ. ૬૨ કરોડના ખર્ચે રોપ-વે બનાવી રહી છે. આ રોપ-વે પાંચ સહાયક...
ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી ભાવિકોએ ટ્રસ્ટની ઝોળી છલકાવી આપી છે. સાથોસાથ વિદેશમાંથી પણ ભાવિકો રામ મંદિર નિર્માણમાં...
લોકસભાની ગત ચૂંટણી દરમિયાન બેંગ્લોર નજીક આવેલા કોલાર ખાતેની એક જાહેર સભામાં ‘બધા ચોર મોદી કેમ હોય છે‘ એ પ્રકારની ટિપ્પણી સામે થયેલા માનહાનિ કેસમાં કોંગ્રેસ...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલી ક્રોસરોડ્સ હોસ્પિટલના પરિસરમાં ૭૦ લાખ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં...
કોરોના મહામારીની બીજી લહેર પૂર્ણ થતાં વડોદરા એરપોર્ટ પર ફરી ધમધમાટ શરૂ થયો છે. દિલ્હી, મુંબઈ બાદ હવે હૈદરાબાદ અને બેંગલુરુની ફ્લાઇટ પણ ફરી એક વખત શરૂ થવા...