
વેરાવળમાં આવેલી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકી છે. તાજેતરમાં જ અહીં સરકારની શિષ્યવૃત્તિ પર પ્રવેશ મેળવવા વિદેશના ૯ વિદ્યાર્થીઓએ...
વેરાવળમાં આવેલી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકી છે. તાજેતરમાં જ અહીં સરકારની શિષ્યવૃત્તિ પર પ્રવેશ મેળવવા વિદેશના ૯ વિદ્યાર્થીઓએ...
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના પરમપોરા ખાતે સલામતીદળોને એક મોટી સફળતા હાથ લાગી છે. અહીંથી લશ્કર-એ-તોયબાનો કમાન્ડર નદીમ અબરારની ધરપકડ કરવામાં આવી હતી અને...
કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચીનના ફુઝો શહેરમાં મળશે. વર્લ્ડ હેરિટેજ કમિટીનું ૪૪મું સત્ર ફુઝો (ચાઇના)ના અધ્યક્ષસ્થાને યોજાશે. ઓનલાઇન યોજાનારા આ સત્રમાં હાલનાં કામ અને ગત વર્ષથી બાકી રહેલા મુદ્દાઓને જોડીને ૧૬થી ૩૧ જુલાઇ સુધી...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ...
મિલ્ખા સિંહનો દેહ તો પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે, પણ તેમના જીવનકવન સાથે જોડાયેલી વાતો પૂરી થતી નથી. તેમના જીવન પરથી ૨૦૧૩માં ઓમપ્રકાશ મહેરાએ ‘ભાગ મિલ્ખા...
રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ન્યૂ એનર્જી બિઝનેસમાં આગામી ત્રણ વર્ષમાં ૭૫ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણની જાહેરાત કરી છે....
હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલી પ્રતિષ્ઠિત વેબસાઇટ ‘હેલ્થલાઇન’એ વજન ઘટાડવાની એક ફોર્મ્યુલા આપી છે. તેના મતે આ ૩ પોઇન્ટની ફોર્મ્યુલાથી ભુખ ઘટે છે. વેઇટલોસ...
પશુઓનું પોતાનું જીવન જીવવા અને દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જરૂરી પ્રોટીન,ફાઇબર, મિનરલ વિટામિન જેવા પોષક તત્વો મળી રહે તેવો પશુઆહાર ઉત્પાદન કરતો ગુજરાતનો...
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની કેટલાંક વર્ષો પહેલાં અમેરિકામાં કિડનીની સર્જરી કરવામાં આવી હતી, જે તબીબે આ સર્જરી કરી હતી તેની પાસે ચેકઅપ કરાવવા રજનીકાંત...
પ્રસિધ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ મંદિર નજીક અન્ય એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે પરંતુ તેના વિકાસના અભાવે અને ભાવિકોની અજાણતામાં આ મંદિર બારેમાસ બંધ રહે...