
સામાન્ય વહીવટી વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી કમલ દાયાણીએ કેટલીક બદલીઓની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે અમદાવાદના નવા કલેક્ટર તરીકે બનાસકાંઠા જિલ્લાના...
સામાન્ય વહીવટી વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી કમલ દાયાણીએ કેટલીક બદલીઓની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે અમદાવાદના નવા કલેક્ટર તરીકે બનાસકાંઠા જિલ્લાના...
• પાકિસ્તાનમાં વિદેશી મહિલા પર ગેંગરેપ• અફઘાન સરકાર-તાલિબાન વચ્ચે ઐતિહાસિક મંત્રણા• ઈરાને ચેમ્પિયન રેસલર નાવિદ અફકારીને ફાંસી આપી • પત્રકાર ખશોગીના હત્યારાઓની મોતની સજા કેદમાં તબદીલ
ગુણભાંખરીમાં ત્રિવેણી સંગમ સ્થાને ૧૧મી સપ્ટેમ્બરે રાજસ્થાન (મેવાડ) અને ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના લોકોની બેઠક યોજાઇ હતી. જેમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને સમાજને વહેંચવાના કાર્યમાં જોડાયેલા તત્ત્વો સામે જાગૃત થઈને તેનો વિરોધ કરવા બાબતે ચર્ચા...
નેપાળે ચીનના દબાણ હેઠળ ભારતની સરહદે સતત સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. નેપાળે ભારતીય સરહદથી માત્ર ૧૨ કિ.મી.ના અંતરે ત્રણ હેલિપેડ બનાવ્યા છે. નેપાળના આ પગલાંથી ભારતીય સૈન્ય એલર્ટ થઈ ગયું છે. બીજીબાજુ ચીન સાથે યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખતાં...
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી માઈભક્તો મા જગદંબાનાં દર્શન કરવા પગપાળા આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો બંધ રાખવામાં...
યુએઈ અને ઈઝરાયેલના શાંતિકરાર બાદ ઇઝરાયેલ અને અખાતી દેશ બહેરિન પણ પારસ્પરિક શાંતિકરારની ઐતિહાસિક સમજૂતી કરવા સંમત છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ ટ્વિન ટાવર પર થયેલા ત્રાસવાદી...
એક સમયે એશિયાના શ્રેષ્ઠ ઘાસિયા મેદાન તરીકે પ્રખ્યાત ભુજ તાલુકાનો બન્ની પ્રદેશ છેલ્લા દાયકાથી રણોત્સવને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. મુખ્યત્વે માલધારીઓની...
ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની મંજૂરી માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા ચાલતી હોવાના સંકેત વચ્ચે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોનાબહેન દેસાઈએ ૧૧મી...
વિશ્વભર સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ હોવાની ભારતના આયુષ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. એન્ટીઓક્સિડેન્ટ...
વડોદરા શહેરના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અમિત ભટનાગરના કુટુંબના સભ્યો સહિત ૯ જણા સામે બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સીબીઆઈમાં રૂ. ૬૩ કરોડના ફ્રોડની એફઆઈઆર તાજેતરમાં...