
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
કોરોનાના ભયને કારણે પાસપોર્ટ અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે ટુરિઝમ સેન્ટર બંધ હોવાથી પાસપોર્ટ અરજી ઓછી આવી રહી છે. અમદાવાદ પાસપોર્ટ ઓફિસ દ્વારા અમરેલી ભુજ, દાહોદ, જૂનાગઢ, નડિયાદ અને પોરબંદર પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરાયાં...
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી છે. ૧૫મી સપ્ટેમ્બરના અહેવાલો પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ફરી ૧૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા...
• પ્રખર આર્યસમાજી સ્વામી અગ્નિવેશનું નિધન• દુર્ગા વિસર્જન પ્રતિબંધ પાળનારા બ્રાહ્મણોને ઈનામ• ‘એક રૂપિયાનો દંડ ભરીશ, પણ ચુકાદો અમાન્ય’ • ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ• હિઝબુલ મુજાહિદ્દીની ૧૭ રાજકીય નેતાની હત્યાની ધમકી • સોનિયા ગાંધી સારવાર માટે અમેરિકા...
ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. મંગળવારના અહેવાલો પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસનો આંકડો દેશમાં ૫૦ લાખને પાર...
દિલ્હી હિંસા કેસમાં જવાહરલાલ નહેરુ (જેએનયુ)ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની દિલ્હી પોલીસની વિશેષ શાખાએ રવિવારે રાતે ધરપકડ કરાઈ છે. ઉમર ખાલિદને પોલીસે પૂછપરછ...
જાપાનમાં યોશિહિદે સુગા સોમવારે શાસક પક્ષના નવા વડાપદે ચૂંટાઇ આવ્યા હતા. સંસદમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી બહુમતી ધરાવતી હોવાથી સુગા વડા પ્રધાન બની રહેશે તે નિશ્ચિત છે. સંસદમાં મતદાનમાં તેઓ જીતીને દેશના નવા વડા પ્રધાન બનશે. વડા પ્રધાન શિન્જો આબેના...
પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન સિપાહ-એ-સાહબા પાકિસ્તાનને શિયા સમુદાય વિરુદ્ધ કરેલી ઉશ્કેરણીના પગલે ૧૨મી સપ્ટેમ્બરે કરાચીમાં સુન્ની સમુદાયના હજારો લોકો સડકો પર ઊતરી આવ્યા હતા. સડકો પર ઊતરી આવેલી હજારો સુન્નીઓની ભીડે શિયાઓને કાફિર ગણાવી તેમને જાનથી...
દિલ્હી પોલીસે કાકરડૂમાં કોર્ટમાં દિલ્હી રમખાણ કેસમાં દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરી, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ, અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને એક્સિટિસ્ટ અપૂર્વાનંદ અને ડોક્યુમેન્ટરી...
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા વડા પ્રધાન મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં ૩ પેટ્રોલિયમ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. મોદી દ્વારા બિહારમાં જાહેરાત કરાયેલા રૂ. ૨૧૦૦૦ કરોડના ૧૦ મોટા પ્રોજેક્ટ પૈકીનો આ ૭મો પ્રોજેક્ટ હતો. લોકાર્પિત...