કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન રાઈલા ઓડિંગાએ પ્રમુખપદ માટેના તેમના પ્રયાસ માટે માઉન્ટ કેન્યા ફાઉન્ડેશનનું સમર્થન મેળવ્યું હતું. પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ પણ પહેલી વખત તેમના રાજકીય હરિફ ઓડિંગાને સમર્થન આપવા જાહેર સૂચન કર્યું હતું.
કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન રાઈલા ઓડિંગાએ પ્રમુખપદ માટેના તેમના પ્રયાસ માટે માઉન્ટ કેન્યા ફાઉન્ડેશનનું સમર્થન મેળવ્યું હતું. પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ પણ પહેલી વખત તેમના રાજકીય હરિફ ઓડિંગાને સમર્થન આપવા જાહેર સૂચન કર્યું હતું.
નવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ રસ્તાઓ બનાવવા તેમજ સોલાર પાવર પ્લાન્ટ્સ ઉભા કરવા માટે ખાનગી કંપનીઓને અપાયેલા કોન્ટ્રાકટ્સ રદ કરશે તો કેન્યાએ ડેમેજીસ તરીકે Ksh ૧૫૮.૮ બિલિયન (૧.૪ બિલિયન ડોલર) ચૂકવવા પડશે. હાલ કાર્યરત થઈ ગયેલા અથવા કામ...
લીબિયામાં માઈગ્રન્ટ્સ સામેની કડક કાર્યવાહીમાં સેંકડો મહિલાઓ અને બાળકો સહિત ૪,૦૦૦ લોકોને અટકમાં લેવાયા હતા. ગયા શુક્રવારે આ કાર્યવાહી પશ્ચિમે આવેલા ગાર્ગારેશ ટાઉનમાં હાથ ધરાઈ હતી. ઓથોરિટીએ તેને ડોક્યુમેન્ટ્શન વિનાનું માઈગ્રેશન અને ડ્રગ ટ્રાફિકિંગ...
બળાત્કારી અને હત્યારા પોલીસ ઓફિસર વાયને કુઝેન્સના ૨૬ પોલીસ સહકર્મીઓએ ગત પાંચ વર્ષમાં સેક્સ અપરાધો આચર્યા છે. સેક્સ ક્રાઈમ્સ માટે સજા કરાયેલી છે. આમાંથી બે પોલીસકર્મીને એપ્રિલ મહિનામાં એટલે કે કુઝેન્સ દ્વારા સારાહ એવરાર્ડનાં અપહરણ, બળાત્કાર અને...
ઓક્ટોબર મહિનાના આરંભે બંધ કરાયેલી જોબ રિટેન્શન-ફર્લો સ્કીમની સૌથી ખરાબ અસર લંડનવાસીઓ અને વયોવૃદ્ધ વર્કર્સને લાંબા ગાળાની નોકરી ગુમાવવા બાબતે થશે. અર્થશાસ્ત્રીઓએ બેરોજગારીમાં થોડા વધારાની આગાહી કરી છે કારણકે નોકરી છૂટી ગઈ હોય તેવા વર્કર્સ અછતવાળા...
૨૩૦ બેડ સાથેની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનું ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિક્રમજનક રીતે એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં ૪૦૦ બેડની કોવિડ કેર સુવિધા...
ડ્રાઈવર્સની અછતના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા ક્રિસમસ તહેવારને બચાવવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની નાટ્યાત્મક ગુંલાટમાં ક્રિસમસની પૂર્વસંધ્યા સુધી રખાયેલી ઈમર્જન્સી વિઝા સ્કીમને લંબાવાઈ છે. ડ્રાઈવર્સની અછતના લીધે માર્કેટ્સની અભરાઈ ખાલી છે તેમજ...
બ્રિટિશ આર્મીના સૈનિકોએ પેટ્રોલ સ્ટેશન પર ફયુલની ડિલિવરીમાં મદદ કરવાનું શરૂ કરી દીધું છે. બ્રિટનમાં ડ્રાઈવરોની અછતને પગલે પેટ્રોલ સ્ટેશનો પર સપ્લાય લાઇન ઠપ થઈ જવાથી કટોકટીની સ્થિતિ સર્જાઈ છે.
કેન્દ્ર સરકારના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિર્વિસટીમાં પીએચ.ડી.ની ડિગ્રી માટે વાઈવા આપ્યો હતો, વાઈવા પૂર્ણ થયા બાદ યુનિર્વિસટીએ તેઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવા માટે નોટિફિકેશન પ્રસિદ્ધ...
ડાકોર મંદિરમાં શ્રીજીની પૂજા કરવા મામલે વારાદારી વંશની બે બહેનો અને મંદિર ટ્રસ્ટીઓ તથા મેનેજર વચ્ચે ચકમક થઈ હતી. મંદિરની પરંપરા મુજબ રણછોડજીની પૂજા જે તે વારાદારી વંશજનો પુરૂષો દ્વારા કરાયા છે. જો કે ૨ ઓક્ટોબરની સવારે મંદિરમાં ઠાકોરજીની સેવા...