Search Results

Search Gujarat Samachar

ઔદ્યોગિક સાથે સામાજીક વિકાસ માટે મહત્વનો દિલ્હી-મુંબઇનો ગ્રીન એક્સપ્રેસ હાઇવે માર્ચ ૨૦૨૩માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ હાઇવે કુલ ૧૩૮૦ કિલોમીટની લંબાઇ ધરાવે છે અને તેની પાછળ ૯૮૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ હાઇવે ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરની લંબાઇ...

કચ્છ જિલ્લાના ભુજમાં રહેલા ૪૦૦ વર્ષ જૂના ઐતિહાસિક હમીરસર તળાવને બ્યુટીફિકેશન( સૌંદર્યકરણ) કરવા સામે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, કચ્છ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવની અંદર અને બહાર જે પણ બાંધકામ કર્યું છે, તે ત્રણ માસમાં...

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે જલ જીવન અંતર્ગત વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં તેઓએ પીંપલી ગામના પાણી સમિતિના સદસ્ય રમેશ પટેલનું નામ બોલતા ગ્રામજનોમાં ખુશી છવાઈ...

મુંદરા અદાણી પોર્ટ પરથી ૧૬ સપ્ટેમ્બરના ઝડપી લેવામાં આવેલા ૨,૯૯૦ કિગ્રા હેરોઇનથી મુંદરા અદાણી પોર્ટ, તેના સંચાલન અને તેની ઓથોરિટીને કોઇ લાભ થયો છે કે નહી તેની તપાસ કરવા માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને ગુજરાત ખાતેની નાર્કોટિક...

નવો ચહેરો પ્રજામાં જાણીતો કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો તેમના વિસ્તાર સહિત તેમને સોંપાયેલા અન્ય વિસ્તારોમાં જનઆશીર્વાદ રેલીઓ યોજી રહ્યા છે, જેના ભાગરૂપે ઊર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય પ્રધાન મુકેશ પટેલે તેમના સુરતના ઓલપાડ મતવિસ્તારમાં...

માતૃગયા તીર્થ બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે ડોશી નોમના પવિત્ર દિવસે હજારો શ્રદ્ધાળુઓએ માતૃતર્પણ વિધિ કરી, પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન કરી માતૃઋણમાંથી મુક્ત થયા હતા. ભારતભરમાંથી ઉમટેલા અંદાજિત ૨૫૦૦૦ કરતાં વધુ પરિવારોએ માતૃઋણ ચૂકવ્યું હતું.

વટારીયાની ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ આગેવાન સંદીપસિંહ માંગરોલા સહિત ૮ લોકો સામે રૂપિયા ૮૫ કરોડની ઉચાપતની ફરિયાદથી ભરૂચ જિલ્લામાં સહકારી અને રાજકારણ ક્ષેત્રે હડકંપ મચી ગઇ છે. વાલિયા પોલીસ મથકે સભાસદે મધરાતે ફરિયાદ...

રાજ્યમાં ટકાવારી મૂજબ સૌથી વધુ વરસાદ, ૧૪૨ ટકા સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલ છે પરંતુ, આ જિલ્લાના કલ્યાણપુર તાલુકાનો સાની ડેમ તાલુકામાં ૪૦ ઈંચ ધોધમાર વરસાદ પછી આજની સ્થિતિએ સિંચાઈ ખાતાના રેકોર્ડ પર સંપૂર્ણ ખાલીખમ્મ એટલે કે તે...

રાજ્યભરમાં ચકચારી બનેલા અમિત જેઠવા હત્યા કેસના આરોપી દિનુ બોઘા સોલંકીને હાઇકોર્ટે શરતી જામીન પર મુકત કરવા આદેશ કર્યો છે. દેશ છોડીને બહાર નહીં જવા અને રૂ.૧ લાખ બોન્ડ જમા કરાવવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. સીબીઆઇ કોર્ટે ફટકારેલી આજીવન કેદની...

મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે સંસ્કૃત અને વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે આવેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પોતાની પાસે હવે હોદ્દો ન હોવા છતાં અહીં આવવા આમંત્રણ મળ્યું એનો અનેરો આનંદ હોવાનો ભાવ વ્યક્ત કરી પોતે સરકારમાં હતા ત્યારે...