વિશ્વમાં શાંતિ પ્રસરે અને સૌ જીવોનું શ્રેય થાય એ હેતુથી તીર્થભૂમિ સારંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં ચોથી ફેબ્રુઆરીથી ૧૦૦ દિવસનો અખંડ ભજન-ભક્તિ યજ્ઞ શરૂ થયો હતો.
વિશ્વમાં શાંતિ પ્રસરે અને સૌ જીવોનું શ્રેય થાય એ હેતુથી તીર્થભૂમિ સારંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં ચોથી ફેબ્રુઆરીથી ૧૦૦ દિવસનો અખંડ ભજન-ભક્તિ યજ્ઞ શરૂ થયો હતો.
ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોનાં નિર્માણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નવી ગુણવત્તા નીતિ - ૨૦૧૬ની જાહેરાત કરી છે. જે મુજબ ગુજરાતી ફિલ્મોને ૫થી ૫૦ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે ઓસ્કર, કાન્સ સહિતના ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ. ૨થી...

બેંગ્લૂરુઃ એપ્રિલથી શરૂ થઇ રહેલી ઇંડિયન પ્રીમિયર લીગની નવમી સિઝન માટે શનિવારે યોજાયેલી ખેલાડીની હરાજીમાં યુવા ખેલાડી પવન નેગી અને દીપક હૂડા છવાઇ ગયા હતા....

મારી વય વધુ હતી, નહીં તો હું આર્મી સામે લડ્યો હોતહું હાફિઝ સઇદનાં ભાષણોથી પ્રભાવિત થયો હતો. હું કાશ્મીરમાં ભારતીય લશ્કર સામે લડવા માગતો હતો, પણ લખવીએ કહ્યું...

વારે તહેવારે વતન આવતાં બિનનિવાસી ભારતીયો હવે ભારતમાં મકાન ખરીદી શકશે તેમ નેશનલ કન્ઝ્યુમર ડિસપ્યુટ્સ રિડ્રેસલ કમિશને (એનસીડીઆરસી) એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં...

પાકિસ્તાન ભલે ઇન્કાર કરતું હોય કે ભારતનો દુશ્મન નંબર-વન દાઉદ ઇબ્રાહિમ તેમના દેશમાં નથી, પરંતુ બ્રિટને તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં આ માફિયા ડોનનું સરનામું...

મહાનગર મુંબઇ પર ૨૦૦૮માં ૨૬ નવેમ્બરના રોજ થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલામાં સનસનીખેજ ખુલાસો થયો છે. લશ્કર-એ-તૈઇબાના આતંકવાદીમાંથી આ કેસમાં તાજના સાક્ષી...

તમારું શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? વાળ સફેદ થવા લાગે અને સ્કિન પર કરચલીઓ પડવા લાગે એ? વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા...
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ સોમવારે નેટ ન્યૂટ્રાલિટીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. ટ્રાઇના આ નિર્ણયથી ફેસબુકની 'ફ્રી બેઝિક્સ' અને એરટેલની 'એરટેલ ઝીરો' યોજનાઓને મોટો ફટકો પડયો છે. સોમવારે ટ્રાઇએ જણાવ્યું હતું કે, ભારતમાં...

બારડોલી રોડ ઉપર આવેલા ગુરુકુળ સુપા પાસે ચોથી ફેબ્રુઆરીએ સાંજે નવસારીથી ઉકાઇ જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની કુલ ૬૬ મુસાફરોને લઇ નીકળેલી બસ લગભગ સાડા ચારેક વાગ્યે...