Search Results

Search Gujarat Samachar

ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ દેશમાં પંજો પસારવા કરવા મથી રહેલા ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંપર્ક ધરાવતા પાંચ આતંકવાદીઓને ઝબ્બે કરીને ખૂબ જ મહત્ત્વની સફળતા હાંસલ કરી છે તેમાં બેમત નથી, પરંતુ આ આતંકીઓની તપાસ દરમિયાન બહાર આવી રહેલી...

- ખુશાલી દવેગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અર્બન ફિલ્મોના સર્જનમાં નવી દિશામાં ડગ માંડી રહી છે અને ગુજરાતી ફિલ્મો બનાવવા માટે નવા નવા પ્રયોગો પણ થઈ રહ્યા છે...

લંડનઃ ઉચ્ચ યુનિવર્સિટીઓમાં દેશ માટે શરમજનક રંગ-વંશભેદ પ્રવર્તતો હોવાની વડા પ્રધાન ડેવિડ કેમરનની ટીપ્પણીથી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં રોષ ફેલાયો...

જેરુસલેમઃ ડાયાબિટીસ થયો હોય ત્યારે પગમાં થતી ઈજા કેવી પીડાદાયક પુરવાર થતી હોય છે એ તો ભોગવનાર જ જાણે. જોકે હવે આ પરિસ્થિતિને આવતી રોકવા માટે ઇઝરાયલના જેરુસલેમમાં...

અરુણાચલ પ્રદેશમાં લદાયેલા રાષ્ટ્રપતિ શાસને ભારે રાજકીય અનિશ્ચતતાનો માહોલ સર્જ્યો છે. એનડીએ સરકારની ભલામણથી અમલી બનેલા આ નિર્ણયથી શાસક કોંગ્રેસના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે અને આથી જ તેણે આ નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે. 

લંડનઃ સામાન્ય રીતે લોકો પહેલી નજરને પ્રેમને સ્વીકારી લેવામાં જરા પણ સમય વેડફતા નથી. જોકે, બ્રિટિશરો પ્રેમના સ્વીકારના મામલે જરા અલગ પસંદગી ધરાવે છે. આમ...

ઘાતક તાવ ડેંગ્યુને કાબુમાં લેવા માટેની રસી વિક્સાવવામાં સંશોધકોને સફળતા મળી છે. ફ્રાન્સની દવા ઉત્પાદક કંપની સનોફીએ ૨૦ વર્ષના રિસર્ચ અને ૧.૬ બિલિયન ડોલરનો ખર્ચ કર્યા પછી આ સફળતા મળી હોવાની જાહેરાત કરી છે. આ દવાનો પ્રથમ ઉપયોગ મેક્સિકોના ડેંગ્યુ...

કેરળના સોલર પેનલ કૌભાંડમાં બુધવારે વિજિલન્સ કોર્ટે મુખ્યપ્રધાન ઓમાન ચાંડી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. તે બાદ વિપક્ષી પાર્ટીઓએ ચાંડીના વિરોધમાં દેખાવો તેજ કરતા તેમનું રાજીનામું માગ્યું છે.

 નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ તથા મનરેગા યોજનાનો અમલ ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે અમુક રાજ્યો પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે ગુજરાત પાસે પણ સુપ્રીમે પહેલી ફેબ્રુઆરીએ જવાબ માગતા ઠપકો આપ્યો હતો કે, રાજ્યએ...

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ હાલમાં જ બહાર પાડેલા આત્મહત્યાના પ્રમાણનો રેકોર્ડ જોઈએ તો ભારતમાં વિશ્વના દેશો કરતાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહેલું દેખાય છે. એમાં પણ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪માં આત્મહત્યા કરનારા ૭૨૨૫ લોકોમાંથી ૨૪૦૩ વિદ્યાર્થી હતા.