Search Results

Search Gujarat Samachar

 કિંગ ચાર્લ્સ તૃતીયે લોર્ડ ચાન્સેલર શબાના માહમૂદ અને ઇંગ્લેન્ડ અને વેલ્સના લેડી ચીફ જસ્ટિસની ભલામણ પર ધર્મેશ પટેલની ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્તિ કરી છે. 

આગામી વર્ષથી યુકેમાં સ્ટેટ પેન્શન વયમર્યાદા 66 વર્ષથી વધારીને 67 વર્ષ કરાશે. આ વધારો 6 મે 2026થી લાગુ થશે અને તે પુરુષો અને મહિલા એમ બંને પર અમલી બનશે.

ટ્રાન્સપોર્ટ ફોર લંડને રાજ્યાશ્રયવાંચ્છુઓને સસ્તા પ્રવાસમાં મદદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવતા રાજ્યાશ્રયવાંચ્છુઓમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે.

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ 2024માં અંગત ચોરીઓની ઘટનાઓમાં 22 ટકાનો ઉછાળો નોંધાયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના આંકડા દર્શાવે છે કે 2024માં પોલીસના ચોપડે 1,52,416 ચોરીની ઘટનાઓ નોંધાઇ હતી જે 2003માં શરૂ કરાયેલી મેથડ બાદ સૌથી ઊંચી...

 સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર સેક્સ ક્રાઇમમાં દોષી ઠરેલા માઇગ્રન્ટ્સ રાજ્યાશ્રય માટે દાવો કરી શકશે નહીં. જે નિરાશ્રિતોના રાજ્યાશ્રય મંજૂર કરાયા છે અને જો તે સેક્સ ક્રાઇમમાં દોષી ઠરે છે તો તેનો યુકેમાં વસવાટનો અધિકાર છીનવી લેવામાં...

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો...

એપ્રિલમાં કેર હોમમાં વડીલોને રાખવાનો ખર્ચ 4000 પાઉન્ડ પ્રતિ માસ પર પહોંચી જતાં ઘણા પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. નોર્થવેસ્ટ લંડનના 59 વર્ષીય મૌનિશ પટેલ કહે છે કે મારા 102 વર્ષીય દાદીના કેર હોમના ખર્ચને પહોંચી વળવા અમારો પરિવાર સંઘર્ષ...

ખામીયુક્ત પાર્કિંગ મશીનોના કારણે સમગ્ર ઇંગ્લેન્ડના વાહનચાલકો દંડાઇ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે. પ્રાઇવેટ પાર્કિંગ કંપનીઓ દ્વારા વાહનચાલકોને રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ખોટી રીતે 170 પાઉન્ડ સુધીના પીસીએન મોકલવામાં આવી રહ્યાં છે. 

કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાટીમાં 26 નિર્દોષ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ કાશ્મીરના પ્રવાસો ધડાધડ રદ થઈ રહ્યા છે. કાશ્મીર પ્રવાસનું 80 ટકા બુકિંગ કેન્સલ થયું છે. આતંકી હુમલા બાદ અમદાવાદ સહિત ગુજરાતભરના ટૂર એજન્ટોની ઓફિસો પર બુકિગ રદ કરવા અંગેના...

બૈસરનમાં આતંકી હુમલા બાદ કાશ્મીર પ્રવાસનું મોટાભાગનું બુકિંગ કેન્સલ થયું છે. ટૂરિસ્ટોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. કાશ્મીરના આતંકી હુમલાની ચારધામ યાત્રાને પણ અસર થઈ છે. આ વખતે ગુજરાતમાં ચારધામ યાત્રામાં 50 ટકા બુકિંગ કેન્સલ થયાં છે. કેટલાંય...