
બુધવારે સંતરામ મંદિરમાં 194મા સમાધિ મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ, જેમાં 50 હજારથી વધુની સંખ્યામાં શ્રદ્ધાળુ હાજર હતા. સાંજે 6 વાગ્યે મહાઆરતી બાદ મંદિર...

બુધવારે સંતરામ મંદિરમાં 194મા સમાધિ મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ, જેમાં 50 હજારથી વધુની સંખ્યામાં શ્રદ્ધાળુ હાજર હતા. સાંજે 6 વાગ્યે મહાઆરતી બાદ મંદિર...

નાની કડી રોડ પર આવેલા રામકૃષ્ણ જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રવિવારે 72 જુવાર કરવા પાટીદાર સમાજ સુધારક મંડળ અને ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 57 મો સમૂહ...

કોઈ પણ દુન્યવી વ્યક્તિના જીવનકાળનો અંત સંપૂર્ણપણે પરમાત્માના હાથમાં રહેલો છે પરંતુ, પોતાના જીવનકાળમાં વ્યક્તિ ખુદ કેવો વ્યવહાર કરે છે, તે શું સિદ્ધ કરે...

યુક્રેન મામલે સતત બદલાઇ રહેલા પ્રવાહો મધ્યે અમેરિકાને તિલાંજલિ આપવા યુરોપના મહત્વના દેશ મન મક્કમ કરી ચૂક્યાં હોય તેમ લાગી રહ્યું છે. યુકેના વડાપ્રધાન સર...

સામાન્ય રીતે લોકો એવું માને છે કે અધ્યાત્મ એટલે સંસાર ત્યાગ. ભલે ભગવા પહેરીને સાધુતા ન પણ સ્વીકારે પરંતુ જે આધ્યાત્મિક વૃત્તિ અપનાવે તે ધીમે ધીમે સંસારથી...

ન્દ્રીય કેબિનેટે 14 ફેરફારો સાથેના વકફ બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રો મુજબ 19 ફેબ્રુઆરીએ મળેલી કેબિનેટ બેઠકમાં તેની પર મહોર મારવામાં આવી. બિલમાં વફ સંપત્તિઓના...

2024માં વિદેશી કામદારોને જારી કરાયેલા વર્ક વિઝામાં મોટો ઘટાડો થયો છે પરંતુ તેની સામે રાજ્યાશ્રય માટેની અરજીઓ રેકોર્ડ સ્તરે પહોંચી છે. હોમ ઓફિસના આંકડા...

અમદાવાદની ભદ્ર સેશન્સ કોર્ટે સ્વ. પંકજ ત્રિવેદી હત્યાકેસમાં દસ આરોપીને આજીવન કેદની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કેસની તલસ્પર્શી તપાસ કરીને મૂળ...
બીજા વિશ્વયુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્ર અને વિવિધ મિલિટરી સંગઠનોની રચના દ્વારા ગોઠવાયેલી વિશ્વ વ્યવસ્થાનો જાણે કે હવે અંત આવી રહ્યો છે. એ વાતમાં કોઇ શંકા નથી કે આપણે ઝડપથી નવી વૈશ્વિક વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યાં છીએ. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ...

મિડલસેક્સ ક્રિકેટ માટે ઐતિહાસિક કહેવાય તેવા પગલામાં ઈંગ્લેન્ડ અને મિડલસેક્સના પૂર્વ બેટ્સમેન માર્ક રામપ્રકાશે ક્લબના પ્રમુખપદે પોતાના અનુગામી તરીકે નયનેશ...