Search Results

Search Gujarat Samachar

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ;દૂસરા ન કોઈ, સાધો, સકલ લોક જોઈ...આ પંક્તિ સાંભળતાં જ મીરાંબાઈનું સ્મરણ થાય. કૃષ્ણદીવાની મીરાં, પ્રેમદીવાની મીરાં અને...

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની...

પાકિસ્તાનના ભારત વિરોધી અપપ્રચાર સામે ભારતે ફરી આકરાં પગલાં લીધાં છે. ભારત સરકારે દેશવિરોધી જુઠ્ઠાણાં અને નફરત ફેલાવવાનું કામ કરતી 19 પાકિસ્તાની યુ-ટ્યૂબ...

પહેલગામમાં આતંકી હુમલા બાદ સમુદ્રમાં પણ પાકિસ્તાન અને ચીનને જડબાતોડ જવાબ આપવા માટેનો બંદોબસ્ત ભારતે કરી લીધો છે. સમુદ્રમાં તાકાત વધારવાની ચીનની મેલી મુરાદ...

પહેલગામમાં આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે. દરમિયાન સરહદી સુરક્ષા દળ (BSF)નો એક જવાન ભૂલથી પંજાબમાં સરહદ પાર કરીને પાકિસ્તાની...

સોનેરી સંગતનો 56મો અધ્યાય આધ્યાત્મિક બની રહ્યો અને તેનું કારણ રહ્યું મહાકુંભ મેળાનાં વર્ણનો અને અનુભવોની ચર્ચા. ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં...