
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે એનએચએસમાં વિદેશી કર્મચારીઓની સંખ્યા વર્ષ 2035 સુધીમાં હાલના 34 ટકાથી ઘટાડીને 10 ટકાથી ઓછી કરવાની યોજનાની જાહેરાત કરી છે. એનએચએસમાં...

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે એનએચએસમાં વિદેશી કર્મચારીઓની સંખ્યા વર્ષ 2035 સુધીમાં હાલના 34 ટકાથી ઘટાડીને 10 ટકાથી ઓછી કરવાની યોજનાની જાહેરાત કરી છે. એનએચએસમાં...

એર ઇન્ડિયા ક્રેશના પીડિત પરિવારોએ આરોપ મૂક્યો છે કે ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન કંપની એડવાન્સમાં વળતર નહીં ચૂકવવાની ધમકી આપીને તેમની આર્થિક સ્થિતિની જાણકારી...

વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા અસાયલમના દાવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે એક થિન્ક ટેન્ક દ્વારા સૂચન કરાયું છે કે વિદેશી વિદ્યાર્થીઓને અસાયલમનો દાવો કરતા...

સરકારના એનએચએસ માટેની 10 વર્ષીય યોજનામાં ભારતીય મૂળના કર્મચારીઓ પર પડનારી અસરો અંગે પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર પબ્લિક હેલ્થ એશલી ડાલ્ટને...

7 જુલાઇ 2005ના રોજ લંડનની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પવા સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે પ્રાર્થના સભાનું...

જાજરમાન અભિનેત્રી રેખાના અભિનયથી ઓપતી અને હિન્દી ફિલ્મઉદ્યોગની ક્લાસિક ગણાતી ફિલ્મ ‘ઉમરાવ જાન’નું ફિલ્મી પરદે પુનરાગમન થયું છે. આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચુકાદાએ રૂ. 15,000 કરોડની નવાબી સંપત્તિના મુદ્દે સૈફ અલી ખાન અને અને પટૌડી પરિવારને મોટો આંચકો આપ્યો છે. એક ચુકાદામાં હાઈકોર્ટે બે...

છેલ્લા 17 વર્ષથી પ્રસારિત ટીવી દર્શકોના દિલ પર રાજ કરતી દૈનિક ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શોમાં દયાબહેન એટલે કે દિશા વાકાણીનું આગવું સ્થાન...

હોરાઇઝન આઇટી સ્કેન્ડલની તપાસ સમિતિના અધ્યક્ષ સર વિલિયમ્સ તપાસનો પહેલો રિપોર્ટ પ્રસિદ્ધ કરે તે પહેલાં સ્કેન્ડલનો ભોગ બનેલા પૂર્વ સબ પોસ્ટમાસ્ટર હરજિન્દર...