
મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની જામીન મળ્યા બાદ ફરી ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કિરણ અને બળવંત પર અન્ય બે કેસ પણ નોંધાયા છે.
મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની જામીન મળ્યા બાદ ફરી ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કિરણ અને બળવંત પર અન્ય બે કેસ પણ નોંધાયા છે.
મૂળ અમદાવાદની 21 વર્ષીય પલક પટેલની હત્યા 12 એપ્રિલ, 2015ના દિવસે કરાયાને 10 વર્ષ વીતી જવાં છતાં, FBIને તેના હત્યારા પતિ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલની ભાળ...
દરવર્ષે કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે શહેરમાં 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો...
શહેરથી પ્રકાશિત થતા ગુજરાત સમાચાર દૈનિકના મેનેજિંગ ડિરેક્ટર બાહુબલીભાઈ શાહના વચગાળાના જામીન 10 જૂન સુધી લંબાવવાનો આદેશ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપાલ...
દૂધ ઉત્પાદન ગુજરાતીઓની આર્થિક જીવાદોરી બની રહી છે. રાજ્યમાં 10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 72 લાખ ટનનો વધારો થયો છે. 2013-14માં 1.11 કરોડ ટન દૂધ ઉત્પાદન હતું,...
સમૃદ્ધ અને વૈવિધ્યસભર વહીવટી પૃષ્ઠભૂમિ ધરાવતાં પ્રતિષ્ઠિત ડો. ગૌરી ત્રિવેદીની ભાઈકાકા યુનિવર્સિટીના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે.
સ્ટેટ જીએસટી વિભાગને મે-2025માં જીએસટી હેઠળ રૂ. 6,265 કરોડની આવક થઈ છે, જે મે 2024માં થયેલી રૂ. 5234ની આવક કરતાં 20 ટકા વધુ થઈ છે. આમ રાજ્યને જીએસટી. વેટ...
આખરે રાજ્યની 8240 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોની ચૂંટણીપંચ દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી. ચૂંટણીપંચ અનુસાર 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. તો...
મિત્રો-સ્વજનો સાથે નાના-મોટા પ્રવાસ તો અનેક કર્યા છે, પણ તાજેતરનો ટર્કી પ્રવાસ ખરા અર્થમાં યાદગાર બની રહ્યો... અને આ માટે આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ-યુકે (AOB-UK)...
જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસા દરમિયાન ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. આ સમયગાળામાં 34 ટકાથી 65 ટકા સુધી વરસાદ સામાન્ય કરતાં વધુ રહી શકે છે....