
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વેરાવળમાં રહેતા બીએસએનએલના નિવૃત્ત કર્મચારી રાજેશભાઈ જીપુલિયા અને તેમનાં પત્ની ભાવના જીમુલીયાના મૃતદેહોને ડીએનએ...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વેરાવળમાં રહેતા બીએસએનએલના નિવૃત્ત કર્મચારી રાજેશભાઈ જીપુલિયા અને તેમનાં પત્ની ભાવના જીમુલીયાના મૃતદેહોને ડીએનએ...
મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275નાં મોત થયાં હોવાની પુષ્ટિ એર ઇન્ડિયાના સીઈઓએ કરી છે, જેમાં 241 પેસેન્જર અને...
કચ્છમાં અષાઢી બીજ અને આદ્રા નક્ષત્ર પહેલાં જ સારા વરસાદથી કચ્છીજનોમાં આનંદની લાગણી છવાઈ છે. બીજી તરફ ચોમાસા દરમિયાન કચ્છના મહેમાન બનતાં યાયાવર પક્ષીનું...
બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે ભગવાન જગન્નાથ અષાઢી બીજે 27 જૂને નગરચર્યાએ નીકળશે ત્યારે જે વાઘા પહેરશે એ વાઘા બનાવનારા સુનિલભાઈ વાઘાવાળા દ્વારા તૈયાર...
આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ...
અમેરિકાની 30 વર્ષીય ટેક એન્ટ્રપ્રેન્યોર લ્યુસી ગુઓએ સૌથી યુવા સેલ્ફ-મેડ મહિલા બિલિયોનેરનું સન્માન મેળવ્યું છે. ફોર્બ્સ અમેરિકાની સૌથી અમીર સેલ્ફ-મેડ વિમેનની...
ગોલ્ડન માઈલ પરની દીવાળી પાર્ટી ચાલુ જ રહેશે તેમ બેલગ્રેવ બિઝનેસ એસોસિયેશન (BBA)ના અધ્યક્ષા નિશા પોપટે સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે લેસ્ટરની...
સુરતમાં વર્ષ 2022માં ચોરી થયેલા સ્ટેમ્પના આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજો બનાવી રૂ. 3.66 કરોડની છેતરપિંડી આચરનારા મુખ્ય આરોપી ઉપવન ઉર્ફે...
એર ઇન્ડિયાની પ્લેન દુર્ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- DGCA એ ઉડ્ડયન સલામતી અંગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. DGCA એ એર ઇન્ડિયાને ડિવિઝનલ વાઇસ...
એર ઇન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનની પૂંછડીનો કાટમાળ ટ્રકમાં લઈ જતી વખતે એસીબી કચેરી નજીક ઝાડમાં ફસાઈ જતાં શાહીબાગ ડફનાળાથી હનુમાન કેમ્પ સુધીનો રસ્તો બંધ કરવો...